SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ અ. મ. ૩. 3. ઈ. *. ગ. હ. ઈ. જ. 3. લ. મ. राजा अशोकनां धर्मशासनो શાસન ૧૨ સુ દેવાના પ્રિય રાજા બધા પન્થાને માન આપે છે. સાધુને તેમ જ ગૃુસ્થાને માન આપે છે, દાનથી અને વિવિધ જાતની પૂજાથી માન આપે છે. બધા પન્થાનાં સારભૂત તત્ત્વની વૃદ્ધિના જેવાં બીજાં એકે દાન અગર પૂજા માનતા નથી. તત્ત્વોની વૃદ્ધિ બહુ જાતની ( હેય છે ). પણ તેનું મૂળ ખેલવામાં સંભાળ એ છે. ( એટલે કે પ્રસંગ વગર પોતાના પન્થની પ્રશંસા અગર ખીજાના પન્થની નિંદ્યા ઉદ્ભવે નઠુિં અને પ્રસંગે પણ તે પ્રમાણુસર થાય. દરેક પ્રકરણમાં ખીજાના પન્થાને માન આપવું જોઇએ. એમ કરે છે તે પન્થની વૃધ્ધિ કરે છે અને બીજાના પણ જો અન્યથા વતં તા પેાતાના પન્થને ધક્કો ઉપર પણ અપકાર કરે છે. ११ પન્થના ઉપર ઉપકાર કરે છે. પહોંચાડે છે અને બીજાના પન્થની કારણ કે જે પેાતાના પન્થને પૂજે છે અને ખીજાના પન્થને નિંદે છે અને તે બધું પેાતાના પન્થ તરફની ભક્તિને લીધે એટલે કે પેાતાના પન્થ કીર્તિ પામે તેવા હેતુથી તે તેમ કરવાથી પેાતાના પન્યને ઘણે દરજજે નુકશાન પહોંચાડે છે. તેટલા માટે સલાહસંપ જ કલ્યાણુકારક છે. એટલે કે એક બીજાના ધર્મ સાંભળે અને ધર્મની આજ્ઞા પાળે. કારણ કે દેવાના પ્રિય રાજાની એવી ઇચ્છા છે કે બધા પન્થા બહુજ્ઞાનવાળા અને કલ્યાણુકારક મતવાળા હૈાવા જોઇએ. Jain Education International અને જેએ! પેતપેાતાના પન્થમાં પ્રસન્ન રહે છે તેઓને કહેવું જોઇએ કે— બધા પન્થાના મુખ્ય તત્ત્વાની વૃદ્ધિ જેટલાં દાન અગર પૂજાને દેવાના પ્રિય રાજા ગણુતા નથી. અને આ માટે બહુ અમલદારો રોકવામાં આવ્યા છે જેવા કે નીતિના મહામાત્ર, સ્ત્રીઓને કાબુમાં રાખનારા મહામાત્ર, ગૌશાળાની દેખરેખ રાખનારા અને બીજા દરજાના અમલદારા. અને તેનું કુલ આ કે—પેાતાના પન્થની વૃદ્ધિ થાય છે અને ધર્મની કીર્તિ ( વધે છે. ) For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005412
Book TitleGujarat na Aetihasik Lekho Part 01
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy