SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ = = = શ્રી શત્રુંજ્ય સૌરભ કુલ ગણધર ચોદસેં બાવનના પાદુકા જોડી એક પરસાળ દહેરામાં બાંધી તે ઉપર સ્થાપ્યા છે. તથા વીશ પ્રભુના પણ પગલાં જેડી છે. ૮ રાયણ પગલાનું દહેરૂં ૧–આ પગલાં દાદા આદીશ્વર ભગવાનના છે. પિતે એક લાખ પુર્વમાં પુર્વ નવાણું વાર આવી આ તીર્થરાજ ઉપર સમોસર્યા તે આ ઠેકાણેજ સમેસર્યા હતા. આ રાયણ પણ પ્રાયઃ શાશ્વતિમાં ગણાણું છે. આ પગલાં ઉદ્ધારવાળા કરમાશા શેઠે સં. ૧૫૮૭ માં પધરાવેલા છે. આરસની કમાનદાર નકશીવાળી સુંદર દહેરી અંદર ભી તે સુશોભિત સમેતશીખરના આરસ પહાણમાં આ લેખ અમદાવાદવાળા શેઠ દલપતભાઈ ભગુભાઈએ કરાવેલ છે. તે શેઠ તીર્થરક્ષક કમિટિના અગ્રેસર હતા. ૯ રૂષભદેવનું દહેરૂં ૧–રથખાનાના દરવાજા પાસેનું બે બારણાવાળું. ૧૦ સંપઈજીનનું દહેરૂં ૧-આ દહેરામાં વર્તમાન વીશી અને વીશીના પ્રભુના બિંબે પધરાવેલા છે. આ દહેરાંને મુળાશાના મંડપવાળું દહેરૂં કહે છે. આ દહેરામાં ખંડિત બિંબનું ભયરૂં છે. ૧૧ અષ્ટાપદનું દહેરૂં ૧ સિંહનિષેધા નામનું ચિત્યના આકારે બે, દશ, આઠ ને ચાર એ પ્રમાણે ચારે દિશે પ્રભુના સમનાસાવાલા બિબે ઉપરાંત રાવણ વિણા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005411
Book TitleShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorJayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
PublisherShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Publication Year
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy