SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાત:કાળનો ૨. જિનેશ્વરની વાણી અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી, અનંત અનંત નયનિક્ષેપે વ્યાખ્યાની છે; સકલ જગત હિતકારિણું, હારિણી મેહ, તારિણી ભવાબ્ધિ, મોક્ષચારિણી પ્રમાણે છે. ઉપમા આપ્યાની જેને તમા રાખવી તે વ્યર્થ, આપવાથી નિજ મતિ મપાઈ મેં માની છે; અહે! રાજચંદ્ર, બાળ ખ્યાલ નથી પામતા એ; જિનેશ્વર તણું વાળું જાણું તેણે જાણી છે. (ગુરુરાજ તણી વાણું જાણું તેણે જાણી છે.) ૩. પ્રાત:કાળની ભાવનાનાં પદો તીન ભુવન ચૂડા રતન, સમ શ્રી જિનકે પાય; નમત પાઈએ આપ પદ, સબ વિધિ બંધ નશાય. આસવ ભાવ અભાવર્તિ, ભયે સ્વભાવ સ્વરૂપ નમે સહજ આનંદમય, અચલિત અમલ અનૂપ. કરી અભાવ ભવભાવ સબ, સહજ ભાવ નિજ પાય; જય અપુનર્ભવ ભાવમય, ભયે પરમ શિવરાય. કર્મ શાંતિકે અથી જિન, નમે શાંતિ કરતાર; પ્રશમિત દુરિત સમૂહ સબ, મહાવીર જિન સાર. જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય, ઉત્તમ જહાં વિચાર; એ ભાવે શુભ ભાવના, તે ઊતરે ભવ પાર. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005406
Book TitleNityakram Pratahkalno
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages54
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy