SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ ફરજિયાત વૈધવ્ય-પાલનના વિરાધ, અસ્પૃશ્યતા સામે આંદોલન –આ બધાં યુવક સંઘનાં કાર્યક્ષેત્રા હતાં. એમની આગેવાની નીચેના આળદીક્ષા-આંદાલતે તે! ત્યારે સમાજ પર ગહેરી અસર કરેલી. ઈ. ૧૯૩૬માં જૈન યુવક પરિષદના પ્રમુખસ્થાનેથી પરમાનદભાઈ એ ખાલદીક્ષા-વિરેાધી ભાષણ કરીને પથ્થરબાજી તેમ જ ખૂનની ધમકી પણ વહેારી લીધી હતી. પરંતુ આ આંદોલનને એએ વળગી જ રહ્યા. પરિણામે વડાદરા રાજ્યે તા બાળદીક્ષા-વિરોધી કાયદો પણ પસાર કર્યાં. વળી, અમદાવાદમાં જૈન યુવક પરિષદના પ્રમુખસ્થાનેથી આપેલા વ્યાખ્યાનમાં જૈન પરંપરાને વિધી કરતાં વિધાને એ અને જૈન સમાજને સાધુ-સાધ્વીઓની પકડ તેમ જ ધનપતિઓની નેતાગીરીમાંથી બચાવવાના વિચારેાએ પણ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સમાજને ખળભળાવી મૂકેલા. પરિણામે અમદાવાદના શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘે એમને સંઘ બહાર મૂકયા. પણ શુદ્ધાગ્રહી સત્યવક્તા એમ ડરે કે ડગે શાના ? એમની શુભ નિષ્ઠા અને સત્યપ્રિયતાએ, હાંશ અને હિમ્મતે જ્ઞાતિના યુવાને ને અચૂક આકર્યાં. શ્રી ધીરજન્નાલ ટોકરશી શાહની આગેવાની હેઠળ અમદાવાદના જૈતૂ યુવકોએ પરમાનંદભાઈને મેલાવી એમનું સન્માન કર્યુ.. વડીલાની ઇચ્છા વિરુદ્ધ પણ યુવા પરમાનંદભાઈને પોતાને ત્યાં ભેાજનાથે નેાતરતા. પછી તે ગુજરાત-સૌરાષ્ટ્રમાં અનેક સ્થળે એમનું બહુમાન થયું. આનાથી પ્રોત્સાહિત થઈ એમણે જૈન ધર્મનાં પ્રચલિત દૂષણી અને મિથ્યાચારા સામે ભાષાના ધોધ વરસાવ્યા. એ વખતે એમની આ નિર્દેશ, નિંભ અને નિક વિચા ધારાનું મુખ્ય વાહક હતું, જૈન યુવક સંઘનું પાક્ષિક ‘ પ્રમુદ્દે જૈન ’. ૧૯૩૧ ની ૧લી નવેમ્બરે શરૂ થએલા આ મુખપત્રના તંત્રીસ્થાનેથી પરમાનદભાઈની પત્રકાર તરીકેની શક્તિના સૌને પરિચય થવા લાગ્યા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005397
Book TitleChintan Yatra
Original Sutra AuthorN/A
AuthorParmanand Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy