SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૧ ચરેતરમાં પુનરાગમન લક્ષ ચૂક્યા વિના શાંત ભાવે સહન કરતા થડા મુનિએ યથાર્થ સાધુપણું આચરતા જણાતા. શ્રીમદ્દન અમૃત સમાન બેધના પરિણામે મુનિઓને શાંતિ રહેતી. પત્રો પણ વિરોધ શમાવે તેવા આવતા તેમાંથી કંઈક નીચે આપું છું – સત્સમાગમને પ્રતિબંધ કરવા જણાવે છે તે પ્રતિબંધ ન કરવાની વૃત્તિ જણાવી તે તે ગ્ય છે, યથાર્થ છે, તે પ્રમાણે વર્તશે. સત્સમાગમને પ્રતિબંધ કરે એગ્ય નથી, તેમ સામાન્યપણે તેમની સાથે સમાધાન રહે એમ વર્તન થાય તેમ હિતકારી છે. પછી જેમ વિશેષ તે સંગમાં આવવું ન થાય એવાં ક્ષેત્રે વિચરવું યેગ્ય છે, કે જે ક્ષેત્રે આત્મસાધન સુલભપણે થાય.” અવિધ અને એકતા રહે તેમ કર્તવ્ય છે; અને એ સર્વના ઉપકારને માર્ગ સંભવે છે. ભિન્નતા માની લઈ પ્રવૃત્તિ કરવાથી જીવ ઊલટો ચાલે છે. અભિન્નતા છે, એકતા છે એમાં સહજ સમજવાફેરથી ભિન્નતા માને છે એમ તે જીવને શિખામણ પ્રાપ્ત થાય તે સન્મુખવૃત્તિ થવાયેગ્ય છે. જ્યાં સુધી અ ન્ય એકતા વ્યવહાર રહે ત્યાં સુધી સર્વથા કર્તવ્ય છે.” | શ્રી લલ્લુજી આદિનું ચાતુર્માસ સં. ૧૫૩ માં ખેડા થયું હતું. ત્યાં શ્રીમદે તેમના સ્વાધ્યાય માટે મેક્ષમાર્ગ – પ્રકાશ” ગ્રંથ મેકલ્યું હતું. શ્રીમને મેરબીમાં ત્રણ માસ સં. ૧૯૫૪માં ચૈત્ર માસ સુધી રહેવાનું બન્યું હતું તે પ્રસંગે થયેલાં વ્યાખ્યાનેની એક મુમુક્ષુએ કરેલી નેધ વ્યાખ્યાનસાર' નામે “શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં છપાયેલ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005396
Book TitleJivan Kala
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1987
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy