SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૩) દશમ સ્વસમાં પદ્ધ સરોવર પોતાનો પ્રભાવ દર્શાવતાં કહે છે કેપન્ન સરોવર આવી દસમે, માતા સુણે મારી વાત છે, સુરરચિત કમળના ઉપર ઠવશે, કેમળ પદ તુજ પુત; સુણે ભવિ પ્રાણુજી રે. (૧૦) DIELD TRI][][]ડાવIL-11-4T4 1 ht Hખ્યા 1પ3 IT - |[H 1-1||Fનીતિ||HIFTE]IlId=11-11]\DI | HI[YI[, till 15THilli I શમા સ્વપ્રમાં તીર્થકરની માતાજીને જે સરોવર દષ્ટિગોચર થાય છે, તેમાં અનેક પદમપુષ્પો પણ છે ખીલેલાં નજરે પડે છે. આ કમળોવાળું સરોવર E - ડો સૂચવે છે કે “તમારા પુત્રના કોમળ ચરણકમળ જાણકારી પૃથ્વીને સ્પર્શવાને બદલે દૈવી કમળ ઉપર સ્થિર થશે, અને તે કમળો પાર્થિવ નહીં, પણ દેવતાઓએ ખાસ તૈયાર કરેલાં કમળો હશે.” વસ્તુતઃ આ સ્વમથી તીર્થંકર પ્રભુના અતિશયનું સૂચન થાય છે. એવો નિયમ છે કે તીર્થંકર ભગવાન એક ચરણ ઉપાડી પૃથ્વી ઉપર તે ધરે તે દરમિયાન દેવતાઓ જ્યાં પ્રભુનો ચરણન્યાસ થવાનો હોય તે સ્થળે પોતાના દેવસુલભ સામર્થ્યથી એક કમળ તૈયાર કરે છે અને પ્રભુએ મૂકવા ધારેલ ચરણ એ કમળ ઉપર જ સ્થિર થાય છે. પદ્મ સરોવરનું સ્વમ માતાજીને કહે છે કે કમળપત્ર ઉપર જેમનો ચરણ સ્થિર થાય એવા પ્રભાવવાળો તમારો પુત્ર થશે, અર્થાત્ તમારો પુત્ર તીર્થંકર થશે. આ અતિશયનો વિચાર કરીએ તો એટલું સ્પષ્ટ જોઈ શકાય કે તીર્થંકર પ્રભુની સેવામાં દેવગણે હમેશાં તત્પર રહેશે અને તેમના ચરણમાં ઘાસનું એક તરખલું-દર્ભાકુર પણ પીડા ન આપે તે માટે તેઓ સદા ચિતિત રહેશે. દેવતાઓ તીર્થકર ભગવાનની કુશળતા તથા સુખાદિ માટે કેવી ચીવટ રાખે છે, કિંવા રાખતા આવ્યા છે, તેનું સ્પષ્ટીકરણ આ સ્વપથી થવા યોગ્ય છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005381
Book TitleChaud Swapnanu Rahasya
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1915
Total Pages28
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy