SearchBrowseAboutContactDonate
Page Preview
Page 540
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩૨ રાજીમતી–હે સખીઓ, સાંપ્રતકાળે તમારામધે વિચાર ન કરતાં આવું ભાષણ કરનારી S: એ કોણ છે? હું તે સર્વ દેવો કરતાં પણ નિરંતર નિમિવરને જ અત્યંત શ્રેષ્ઠ એવો માનું છું પરંતુ તે નેમિવર સર્વ વિષયનેવિષે વિરકત છતાં માતપિતાના આગ્રહેકરી મને વરવા માટે પ્રવૃત્ત થયા; ત્યારે મારા પિતાએ એનેમિવરને માટે મને વાચા દત્ત એવી કરેલી છે. એ માટે કન્યાનું એક કોવાર દાન થાય છે, વારંવાર થતું નથી. એ માટે જે કન્યા પૂર્વે એક વરને મને કરીને પરણીને આ ગળ તે વર પ્રાપ્ત ન થયો છતાં બીજાને વરે છે, તે કન્યાને સર્વ લોકો “પોતાના કુળને કલંક લગાડનારી એ વ્યભિચારિણી છે” એવું કહે છે; તે હે સખીઓ, એનેમિ વર જો કે મારે મરાચાર્ય એટલે સંભોગસુખ દેનારો ભરતાર થયો નહી, તો પણ મારા મહા સુકૃત્યેકરી તેજ નેમિવર મારો S: વૃતાચાર્ય એટલે વૃત દેનાએ ભરતાર થશે. એવું તે રામતીનું ભાષણ શ્રવણ કરીને ફરી પણ ઘણા પ્રકારેકરી જલ્પના કરનારી તે સ- ર - ખીઓને તે રામતી, મહા ક્રોધેકરી તિરસ્કાર કરી “મારી ઉપર નેમિકુમાર ક્યારે કૃપા કરી તેની માર્ગપ્રતીક્ષા કરતી રહી. અહીંયાં નેમિકુમાર પણ, એક વર્ષપર્યંત અદ્ભુત એવું દાન કરીને ભવસમુદવિષે તરવા માટે કેવળ નૌકારૂપ એવા ચારિત્રગ્રહણને માટે ઉત્સુક થતા હવા. તે સમયે તે સ્થળે સં- KD પણું દો પ્રાપ્ત થઈને તે નેમિકુમારને યથાવિધિએ દીક્ષા સંબંધી અભિષેકાદિક કરીને ઉત્તર ) ન ફરનામક શિબિકામધે તે નેમિ જિનેશ્વરને આરોહણ કરાવતા હતા. તે સમયે તેને મીશ્વરપ્રભુના ) કે અગ્રભાગે ગમન કરનાર શૉંદ અને ઈશાનેદ એ બંને ઇંદો ચામસેને ધારણ કરતા હતા, S: સનતકુમારેંટ, છત્ર ધારણ કરતો હવો માહંદ, અદ્ભુત અને ધારણ કરતો હતો, બ્રોંદ દર્પણને પાર તે ધારણ કરતા હો, લાંતકંદ પૂર્ણ કળશને ધારણ કરતા હો, હ્રૌંદ અત્યંત મનોહર એવા સ્વઆ સ્તિપ્રત્યે ધારણ કરતે હવો, સહસ્ત્રારેડ ધનુષ ધારણ કરતાં હો, પ્રાણાદિ શ્રીવત્સને ધારણ કરે છો કરતો હો, અમ્યુનિંદ નંદાવને ધારણ કરતો હતો. અને બાકીના ચમરેદાદિક ઇંદો, શસ્ત્રોને છે ધારણ કરતા હવા. ત્યારપછી તે નેમારપ્રભુની પછવાડે સમુદવિય, બળરામ, શ્રીકૃષ્ણ, અને પાંડવો તથા દેવકી, શિવાદેવી અને કુંતી-એઓ ગમન કરતાં હવાં. અને જેઓના નેત્રવિષે કે અશ્રુઓ પ્રાપ્ત થયા છે, એવી પણ વિવાદેવી દેવકી પ્રમુખ સ્ત્રીઓ, મહેકરી વિવાહ સરખાં મંગળ ગીતો ગાવા લાગી. કારણ, મેહની આજ્ઞા બલવત્તર છે. તે સમયે પોતાના ઘરના સમીપભાગે પ્રાપ્ત થએલા મીશ્વરપ્રભુના દર્શનેરી રામતીને શોક ફરી અત્યંત જગત 1 થતો હશે. તે રામતીના દુ:ખને જ્ઞાન કરી અને લોકવાર્તાએ કરી જાણનાર તે નેમીશ્વર રોડ ૭) ભગવાન, રાગરૂપ શત્રુઓ પરાભવ પમાડ્યા નહીં. અર્થાત રામતીના દુઃખને જાણનારા ૯ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy