SearchBrowseAboutContactDonate
Page Preview
Page 455
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષણ આપણે તેના કરતાં બમણા શબ્દને કરનારાં છેએ” એવાં પરસપર સ્પર્ધા કરનારાં તે જે SS બેનિયનાં બાણે, ગવૈયાઓની રીતિને પ્રખ્યાત કરતાં હવાં. અર્થાત બે ગવૈયાઓ ગાવા લાગ્યા અને છતાં એકના આલાપ કરતાં બીજાને બમણે આલાપ જેમ થાય છે; તેમ અર્જુનના બાણે કરતાં કર્ણના બાણોનો બમણું ઝણકાર શબ્દ, અને તેના કરતાં પણ ફરી અર્જુનના બાણને બમણો ઝણકાર શબ્દ થવા લાગ્યા તે સમયે તે બંનેનું શુદ્ધ એવું યુદ્ધકર્મ જોઈને અપ્સરા ઓના સમુદાયે પરસ્પરના મસ્તકને વિષે નાખેલી પુષ્પમાળાઓને તે બંને વીરોના ધનુષ્યથી ઉત્પન્ન થએલા બાણના મંડપે સહન કરીઓ નહીં એટલે તે બંનેયના મસ્તકનેવિષે તે પુષ્પમાળાઓ ન પડવા દેતાં તે બાણમંડપે આકાશનવિષે સ્તંભન કરી. તે સમયે રકત કરી જેઓના દેહ ઉહ ન્હવાઈ ગએલા છે એવા તે કણર્જન, જેનેવિષે સ્પષ્ટ પ્રેમ છે એવી વીરશ્રીના ટાક્ષોએ જાણે રે જેએલાજ હોયના! એવા અતિશય શોભવા લાગ્યા. - ત્યારપછી અતિશય જે બાહુપરાક્રમ, તેણે કરી જેનો વિસ્તાર અતિ દુસહ છે, એવી છે ણ કર્ણના બાણોની પંકિત, સંપૂર્ણ આકાશને આચ્છાદન કરતી હવી. તે સમયે કર્ણના બાણે છે લિ અર્જુનને આચ્છાદન કરેલો રથને માર્ગ, રથ, સારથિ, દવ અને અર્જુનનો દેહ પણ કોઈએ ઈ. (T, અવલોકન કર્યો નહીં. તે સમયે કર્ણની તે, ધૂમસના સમુદાય સરખી જે બાણોની પંક્તિ- 9 (I) તેને સૂર્યના કિરણો સરખાં અર્જુનનાં બાણ, તતકાળ દૂર કરતાં હતાં તે સમયે અર્જુન, ઇચ્છા તો - પૂર્વક કર્ણના બારૂપ પત્રસમુદાયને છેદન કરવા લાગ્યો છતાં કર્ણરૂપ વૃક્ષ, જેની છાંયા અત્યંત મ કે નાશ પામી છે એવો થતો હશે. ત્યારપછી શિશિરતુ (પાનખરતું) સંબંધી વાયુ સરખા સ Gર કર્ણના બાણોને વાયુ મંદ થયો છતાં; અને દક્ષિણવાયુ સરખે અર્જુનને બાણવાયુ વૃદ્ધિ પા- રે. મવા લાગ્યો છતાં, કર્ણની આસપાસ રહેનારા કૌરવ, દવૃક્ષ સરખા સુમન એટલે પુષ્પરકુક હિત અથવા ખિન્ન ચિત્ત થતા હવા, અને અર્જુનની આસપાસ રહેનારા પાંડવો તે ચંપકવૃક્ષ તો સરખા અત્યંત “વિજા” એટલે પ્રકુલિતપણુ અથવા પ્રકાશને પામતા હવા. ત્યારપછી અ- ૯ નના બાણેએ કરી કેવળ અંધના સરખી દશાને પામનારે અંગભૂપતિ જે કર્યું તે-જેનું તો મહા સામર્થ્ય છે એવા પન્નગ નામના અસ્ત્ર પ્રયોગ કરીને છોડતો હવો. ત્યારપછી તે અ- 6 થી વિષની જ્વાળાઓ સરખી જેઓની જીન્હાએ ભયંકર છે એવા અને વિજળીના સમુદાયે હમ ભૂષિત થએલો જે મે તેના સરખા શ્યામવર્ણ, એવા ઉત્પન્ન થયેલા સર્વેએ, સર્વ દિશાઓ 2 આચ્છાદન કરીએ. તે સમયે સર્પોના નિમિત્તે કરીને સર્વ રાત્રિના અંધકારરૂપ તરંગે એકત્ર થઈ સર્યનો પરાભવ કરવા માટે જાણે પ્રાપ્ત થયા હોયના! એવા તે સર્વે શોભવા લાગ્યા. એ આ પ્રકારે કરી સર્પરૂપ મેધે તતકાળ સૂર્યનું તેજ પ્રાશન કર્યું છતાં તે સર્પોના ફેણને વિષે રહેનારા C Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy