SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ માહારા પ્રભુ ના ૨ ખ ચાલે ? ૨૧૯ પિતાને નહીં જાગ રે, પ્રભુ મારા બંધવને ન કરે વિજેગ રે મારા પ્રભુ માહારા તુમ વિના ઘર સુનાં મેડી રે, પ્રભુ માહારા ન ગમે મહેલ ને મેડી રે. પ્રભુ માહારા તુમ આણું વહેતો ઉલ્લાસ રે, પ્રભુ માહારા બંધવ વિણ થયે જગદાસ રે ૩. પ્રભુ મારે ચેસઠ ઇંદ્ર પરવરીયે રે, પ્રભુ માહારે સિદ્ધારથ વન સંચરીયે રે પ્રભુ માહારે વ્રત ઉચરી એમ ભાખે રે, બંધવ માહારા કરશું વિહાર ઉલ્લાસે રે૪ પ્રભુ માહારે એમ કહી ચાલ્યા તેણુ વાર રે, પ્રભુ માહારા નયણે આંસુની ધાર રે પ્રભુ માહારા નિજ નયરી કિમ જાણ્યું કે, પ્રભુ માહારા મુજ મન થયે ઉદાસ રે૫ પ્રભુ તું તે નિરાગી નિચિંત રે, પ્રભુ માહારા દર્શનથી કરજે પવિત્ર રે પ્રભુ તું તે કરૂણરસને કુંપો રે, પ્રભુ મુને એકલડે કિમ મૂકે રે ૬ પ્રભુ માહારે મણિકત પેરે દીપે રે, પ્રભુ માહારે અસંખ્ય સૂરજ તેજ ઝીપે રે પ્રભુ માહારા વરસીદાને જસ લીધો રે, પ્રભુ માહારા દયા પાળી કારજ સીધો રે | ૭ | (૨) જીરે જિનવર વચન હંકરૂ, જીરે અવિચળ શાસન વીર રેપ ગુણવતા ગિરૂઆ, વાણી મીઠી રે મહાવીર તણી ઝરે ૫ર્ષદા બાર મળી તિહાં, જીરે અરથ પ્રકાશ ગુણગંભીર રે . ગુણવંતા ૌતમ, પ્રશ્ન પૂછે રે મહાવીર આગળે ૧ મે રે નિગોદસ્વરૂપ મુજને કહો, છરે કેમ એ જીવવિચાર રે ૧ ગુ| વા છે જીરે મધુર ધ્વનિએ જગગુરૂ કહે, જીરે કરવા ભવિક ઉપકાર રે ગુરુ છે વાવ પારા જીરે રાજ ચદ લેક જાણીએ, જીરે અસંખ્યાતા જોજન કેડીકેડી રે ગુગ છે વાળ ને જીરે જન એક એમાં લીજીએ, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005364
Book TitleShravak Kartavya tatha Vividh Stavanadi Samucchaya Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1917
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy