SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ જે, તે કહીએ જે ચિત્ત લાય જે પાચનના ગર્ભહરણ ઉપસર્ગને જે, મૂળરૂપે આવ્યા રવિ ચંદ જે નિષ્ફળ દેશના જે થઈ જે, ગયે સધર્મ ચમરેંદ્ર જે છે ચ૦ ૧૨ છે એ શ્રી વીરની વારમાં જે, કૃષ્ણ અમરકંકા ગયા જાણ જે નેમનાથને વારે સહી જે, સ્ત્રીતીર્થ મલ્લિ ગુણખાણ જે ચ૦૧૩ એસે આઠ સિદ્ધા ઝાષભને જે, વારે સુવિધિને અસંયતી જે શીતળનાથ વારે થયું જે, કુળ હરિવંશની ઉત્પત્તિ જે ચક છે ૧૪ છે એમ વિચાર કરે ઈદલેજ, પ્રભુ નીચ કુળે અવતાર જે છે તેનું કારણ શું છે જે, ઈમ ચિતવે હૃદય મઝાર જે છે ચ૦ છે ૧૫ છે ઢાળી બીજી આસો માસે શરદ પૂનમની રાત –એ દેશી. ભવ મોટા કહીએ પ્રભુના સત્યાવીશ જે, મરિચી ત્રિદંડી તે માહે ત્રીજે ભવે રે જે તે તિહાં ભરત ચકીસર વાદે આવી જોય જે, કુળને મદ કરી નીચ નેત્ર બાંધ્યું તેહવે રેજો ૧ એ તે માહણકુળમાં આવ્યા જિનવર દેવ જે, અતિ અજુગતું એહ થયું થાશે નહીં રે જે છે જે જિનવર ચકી નીચ કુળમાંહે જે, છે મારે આચાર ધરૂં ઉત્તમ કુળે સહી રે જે ૨ છે એમ ચિંતવી તેડ્યો હરિણગમેલી દેવ જે, કહે માહણકુડે જઈને એ કારજ કરે છે દેવાનંદાની કુખે ચરમ જિણુંદ જે, હર્ષ ધરીને પ્રભુને તિહાંથી સંહરે રેજે છે ૩છે નયર ક્ષત્રિપુંડ રાય સિદ્ધારથ ગેહ જે, ત્રિશલા રાણી તેહની છે રૂપે ભલી રે જે છે તસ કુખે જઈ સંક્રમા પ્રભુને આજ જે, ત્રિશલાને જે ગર્ભ અછે તે માહણકુળે રેજે ૪ જેમ ઇંદ્રે કહ્યું તેમ કીધું તક્ષણ તેણુ જે, ખ્યાશી રાતને અંતરે પ્રભુને સંહર્યા રે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005364
Book TitleShravak Kartavya tatha Vividh Stavanadi Samucchaya Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1917
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy