SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૭ I શ્રી મહાવીર સ્વામીનું સ્તવન | મારગદેશક મેક્ષનો રે, કેવળજ્ઞાન નિધાન; ભાવ દયા સાગર પ્રભુ રે, પરઉપગારી પ્રધાન રે છે ૧ વીર પ્રભુ સિદ્ધ થયા, સંધ સકળ આધાર રે; હવે ઈણ ભારતમાં, કોણ કરશે ઉપગારે રે વીર ૨ ૨ નાથ વિહોણું સૈન્ય ક્યું રે, વીર વિહણે રે જીવ, સાધે કેણ આધારથી રે, પરમાનંદ અભંગ રે વીર માતા વિહણો બાળ ક્યુ રે, અરહો પરહો અથડાય, વિર વિહેણું જીવડા રે, આકુળ વ્યાકુળ થાય રે વર૦ ૪ સંશય છેદક વીરને રે, વિરહ તે કેમ ખમાય; જે દિઠે સુખ ઉપજે રે, તે વિણ કેમ રહેવાય રે વીર છે એ છે નિર્ધામક ભવસમુદ્રનો રે, ભવાટવી સત્યવાહ તે પરમેશ્વર વિણ મળે રે, કેમ વાધે ઉત્સાહ રે વીર છે ૬ છે વિર થકા પણ શ્રુત તણે રે, હતો પરમ આધાર; હવે ઈહિ શ્રુત આ ધાર છે રે, અહો જિનમુદ્રા સાર રે | વીર એ છ ત્રણ કાળે સવિ જીવને રે, આગમથી આણંદ, સેવે દયા ભવિજના રે, જિનપડિયા સુખકંદરે વર૦ ૮ ગણધર આચારજ મુનિ રે, સહુને ઈશું પરેસિદ્ધ ભવ ભવ આગમ સંગથી રે, દેવચંદ્ર પદ લીધ રવીર પાલા છે શ્રી મહાવીર સ્વામીનું સ્તવન ગિરૂઆ રે ગુણ તુમ તણા, શ્રી વર્ધમાન જિનરાયા રે સુણતાં શ્રવણે અમી ઝરે, માહરી નિર્મળ થાયે કાયા રે ગિ છે ૧. તુમ ગુણ ગણ ગંગાજળે, હું ઝીલી નિર્મળ થાઉં રે અવર ન બંધ આદરૂં, નિશિદિન તેરા ગુણ ગાઉં રે છે ગિવ છે ૨ ઝીલ્યા જે ગંગાજળે, તે છિન્નુર જળ નવિ પેસે જે માલતી ફુલે મહીઆ, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005364
Book TitleShravak Kartavya tatha Vividh Stavanadi Samucchaya Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1917
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy