SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૩ છે શ્રી સિદાચળનું ચૈત્યવંદન છે (રાગ હરિગીત.) શ્રી વિમલ ગિરિવર સુર સુસેવિત તીર્થ જે શાશ્વત સદા, મહિમા મને હર જેહને જિનરાજ ગાવે સર્વદા; મુનિરાજનાં મંડલ જિહાં વિચરી પરમ સુખને વર્યા, ગાવે સદા ગિરિરાજના ગુણ કાજ સઘળાં તે સર્યા ૧ ગેલેયમાં ત્રણ કાળમાં જેને વિચ્છેદ ન થાય છે, સુર અસુર ઇંદ્ર નરેંદ્ર સરે ભાવથી ગુણ ગાય છે, જ્યાં પ્રથમ શ્રી જિનરાજ પૂર્વ નવાણું વાર સમસ, ગા સદા ગિરિરાજના ગુણ કાજ સઘળાં તે સર્યા છે ૨ પુંડરીક પ્રથમાધીશ ગણપતિ સાધતા ગતિ પંચમી, જસ નામથી સંકટ અને ભાવભરૂતા જાયે શમી, દર્શન અને સ્પર્શન થકી ભવ્ય ઘણું ભવથી તર્યા, ગાવો સદા ગિરિરાજના ગુણ કાજ સદાળાં તો સર્યો છે કે છે છે શ્રી ત્રાષભદેવનું સ્તવન છે બાષભજિર્ણોદશું પ્રીતડી,કિમ કીજે હો કહો ચતુર વિચાર, પ્રભુજી જઈ અળગા વસ્યા, તિહાં કિણે નવિ છે કે વચન ઉચાર, ષભ જિકુંદણું પ્રીતડી છે એ આંકણું છે ૧ કાગળ પણ પહોંચે નહીં, નવિ પહોંચે છે તિહાં કો પરધાન, જે પહોંચે તે તુમ સામે, નવિ ભાખે છે કેઈનું વ્યવધાન છે ઝષભ૦ મે ૨ પ્રીતિ કરે તે રાગીયા, જિનવરજી હે તુમે તો વીતરાગ, પ્રીતડી જેહ અરાગીથી, ભેળવવી છે તે લોકેત્તર માગ છે રાષભ૦ ૩ પ્રીતિ અનાદિની વિષ ભરી, તે રીતે કરવા મુજ ભાવ કરવી નિવિષ પ્રીતડી, કિણ ભાતે હૈ કહો બને બનાવે છે ત્રાષભ૦ ૪ પ્રીતિ અનંતી પર થકી, જે તોડે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005364
Book TitleShravak Kartavya tatha Vividh Stavanadi Samucchaya Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1917
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy