SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ અતિશયા, સમવાયાંગે પ્રસિદ્ધ છે ૬ જિન ઉત્તમ ગુણ ગાવતાં, ગુણ આવે નિજ અંગ; પદ્મવિજય કહે એમ સમય પ્રભુ પાળજે, જેમ થાઉં અક્ષય અભંગ ૭ છે શ્રી અજિત જિન સ્તવન છે પ્રીતલડી બંધાણું રે અજિત જિદશું, કાંઈ પ્રભુ પાખે ક્ષણ એકે મન ન સહાય જે, ધ્યાનની તાલી રે લાગી નેહશું, જલદ ઘટા જિમ શિવ સુત વાહન દાય જે પ્રી. ૧૫ નેહઘેલું મન માહરૂં રે પ્રભુ અલજે રહે, તન ધન મન એ કારણથી પ્રભુ મુજ જે, મારે તે આધાર રે સાહિબ રાવલે, અંતર્ગતનું પ્રભુ આગલ કહું ગુજ જે છે. પ્રી. ૨ સાહેબ તે સાચા રે જગમાં જાણીએ, સેવકનાં જે સહેજે સુધારે કાજ જે, એહવે રે આચરણે કિમ કરીને રહું, બિરૂદ તમારે તારણ તરણ જિહાજ જે તે પ્રી. ૩ તારકતા તુજ માંહે રે શ્રવણે સાંભળી, તે ભણી હું આવ્યો છું દીનદયાલ જે; તુજ કરૂણાની લેહરે રે મુજ કારજ સરે, શું ઘણું કહી જાણ આગલકૃપાલ જે છે પ્રી છે અને કરૂણાદિક કીધી રે સેવક ઉપરે, ભવ ભય ભાવઠ ભાંગી ભક્તિ પ્રસન્ન ; મનવંછિત ફલિયાં રે જિનઆલંબને, કર જોડીને મેહન કહે મનરંગ જે તે પ્રી છે ૫ . ઈતિ. છે શ્રી સંભવનાથજીનું સ્તવન છે સાહિબ સાંભલો રે, સંભવ અરજ હમારી, ભવભવ હું ભમે રે, ન લહી સેવા તુમારી, નરક નિગોદમાં રે, તિહાં હું બહુ ભવ ભમી તુમ વિના દુઃખ સહ્યાં છે, અહોનિશ કે ધે ધમધમી સાહેબ ને ૧ ઇંદ્રિયવશ પડ્યો રે, પાળ્યાં વ્રત નવિ સુસે, ત્રસ પણ નવિ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005364
Book TitleShravak Kartavya tatha Vividh Stavanadi Samucchaya Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1917
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy