SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ ગણિત-રહસ્ય [ ૧૨ ] વેપાર " એક ફળવાળાએ ૧ રૂપિયાના ૧૨ દાડમ લઈ ૧૯ના ભાવે વેચી નાખ્યા અને ૧ રૂપિયાના ૧૬ દાડમ લઈ ૧૨ ના ભાવે વેચી નાખ્યા. એ પ્રમાણે તેણે કેટલી વાર વેપાર કર્યો હશે, જેથી તેને ૧ રૂપિયાને ફાયદો થયે? [ ૧૩ ] જન્મતિથિ વિદ અને રસિક જોડિયા ભાઈ છે. તેમાં વિનેદની ચેથી જન્મતિથિ આજ ઉજવાય છે અને રસિકની પહેલી જન્મતિથિ કાલે ઉજવાશે. આ કેવી રીતે બને? [ ૧૮ ] . ત્રાજવાં અને કાટલાં - ૧ થી ૪૦ શેરનું વજન કરવા માટે કાંટો તૈયાર છે હવે જે એક જ તરફના છાબડામાં કાટલાં મૂકવાનાં હોય તે ઓછામાં ઓછાં કેટલાં કાટલાં જોઈએ ? અને બંને તરફના. છાબડામાં કાટલાં મૂકવાનાં હોય તે ઓછામાં ઓછાં કેટલાં જોઈએ ? [ ૧૫ ], ધૂમ્રપાન ધૂમ્રપાનમાં અનેક જાતના નુકશાને રહેલાં છે, આમ છતાં મનુષ્ય લતની ખાતર તેનું સેવન કરે છે અને તે માટે દર વર્ષે અબજો રૂપિયા ખર્ચી નાખે છે. કેટલાક માણસે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005357
Book TitleGanit Rahasya
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1966
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy