SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ હજાર વિકલ્પને એક જ ઉત્તર ૧૦૭ - તમારી સંખ્યાને પાંચમે અંક ૮ છે, જે અષ્ટાક્ષરી પવિત્ર મંત્રનું સૂચન કરે છે. સભાજને–એ મંત્ર કર્યો? ગણિતજ્ઞ–“શ્રી કૃષ્ણ શરણં મમ” જૈનધર્મમાં છે. નમે અરિહંતાણું” એ અષ્ટાક્ષરી મંત્ર પણ ખૂબ જ પવિત્ર. મનાયેલું છે. હવે આગળ ચાલીએ. તમારી સંખ્યાને છઠ્ઠો અંક જ છે, જે ચાર પ્રકારના માનવધર્મનું સૂચન કરે છે. પહેલે માનવધર્મ છે દાન, બીજે માનવધર્મ છે શીલ એટલે ઉત્તમ પ્રકારનું ચારિત્ર, ત્રીજો માનવધર્મ છે તપ એટલે સહનશીલતા-તિતિક્ષા અને ચોથે માનવધર્મ છે ભાવ એટલે ઉત્તમ પ્રકારના વિચારે. આ ચતુવિધ માનવધર્મનું શરણ લેનાર અવશ્ય પરમપદને. પામે છે. - હવે તમારી સંખ્યાને છેલ્લે અંક કહું છું. તે છે છગડે. તેનું મુખ્ય સૂચન એ છે કે વાતવાતમાં મત બગડો અને ટાળે આપસને ઝઘડે. વાત-વાતમાં ઝગડનારે કદી કાર્યની સિદ્ધિ કરી શકતું નથી અને આપસને ઝઘડો કોઈ પણ ઉપાયે ટાળ્યા વિના સુખ-શાંતિની પ્રાપ્તિ થતી નથી. સભાજને! તમારી હજારો વિકલ્પવાળી સંખ્યાઓને મારે આ એક ઉત્તર છે અને તેમાં જે સાર છૂપાયેલે છે તે તમને કહી સંભળાવ્યું છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005357
Book TitleGanit Rahasya
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1966
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy