SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ 9 :ોનnlini . GIL shaby nિda Gી hoc SINGSOGOIC SAD c nouTube ભગવાન મહાવીરના ૨૫૦૦મા નિર્વાણ કલ્યાણક પ્રસંગના લીધે દેશની રાજધાની દિલહીની રાજકારણથી ધમધમતી ધરતી આ વર્ષમાં અપેક્ષાએ ધર્મકારણથી ધબકતી બની રહી. નિર્વાણુ વર્ષ દરમિયાન સરકારી સ્તરે તેમજ સંસ્થાકીય ધોરણે યોજાયેલ રથયાત્રા, જાહેરસભા, પરિસંવાદ પ્રદર્શન વગેરે કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ શ્રી ફખરૂદીન અલી અહમદ અને વડાપ્રધાન લutવાન શ્રીમતિ ઇન્દિરા ગાંધી સહિત અનેક પ્રધાન અને રાજકીય NSIERR GERT આગેવાનોએ ભાગ લીધે, છે ૨૫oo માનિર્વાણ કલ્યાણકની ઉજવણીના પવિત્ર પ્રસંગે હિંસા. દિલ્હીવાસીઓએ રાજકીય અનેકાન્ત અને અર્પગ્રહના મહાન આદર્શો અંતરને આyવાળી રહો જય મહાવીર, વિરાટ સરઘસે એક એકથી ચડિયાતા ઘણાં જેયા પરંતુ માઈલો લાંબી કવરનું, “ભગવાન મહાવીર વનસ્થળી નું વિરાટ અને ભવ્ય ધાર્મિક રથયાત્રા નિર્વાણ અને શહેર નગરપાલિકાના નગરપતિ શ્રી કેદારવર્ષમાં જ જોઈ. ચારેય ફિરકાના પૂજ્ય શ્રમણ નાથે સાહનીએ “મહાવીર વાટિકાનું ઉદ્દ ભગવત, સાધ્વીજીએ અને મહાસતીજીઓએ ઘાટન કર્યું. જ્યારે વડાપ્રધાન શ્રીમતિ ઇન્દિરા તેમજ વિશાળ સંખ્યામાં જેને ગાંધીએ ધર્મચક્રનું ધાર્મિક તેરેએ રથયાત્રામાં અને રામ- OllઉGહી વિધિથી ઉદ્દઘાટન કર્યું. લીલા મેદાનમાં યોજાયેલી ' ભારત સરકારે ભગવાન જાહેર-સભામાં ભાગ લીધે. | મહાવીર મેમોરિયલના નિર્માણ માટે ચાર એકર - રાષ્ટ્રપતિ શ્રી ફખરૂદીન અલી અહમદે જમીન આપી છે. વનસ્થળીથી એક કીલો પાવાપુરી જળમંદિરની પ્રતિકૃતિવાળી ટપાલ મીટર દૂર ધૌલા કુઆ પાસે સરદાર પટેલ રેડ ટિકિટ અને રાણકપુરના મંદિરની પ્રતિકૃતિવાળા પર રૂ. ૩૦ લાખના ખરોલ ભવન નિર્માણ થશે. :+ I - - kફસોમાં નિવ, E3%3 3336DEO એ સાપ્તાહિક uિta ++++ માદિત વિશેષાંક Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005355
Book TitleBhagwan Mahavir Mahiti Visheshank
Original Sutra AuthorN/A
AuthorGulabchand Devchand Sheth
PublisherJain Saptahik
Publication Year1976
Total Pages530
LanguageGujarati, Hindi
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy