SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ મસ્તક ભગવાન બુદ્ધની મૂતિના મસ્તકની ૨૩ રાજકેટ [ગુજરાત] પ્લેટમાં નિર્વાણ વર્ષમાં યાદ આપે છે. તેનું પરિકર પણ વિશિષ્ટ છે. નૂતન જિનમંદિરમાં પ્રતિષ્ઠિત કરાયેલ અવા૧૩ ૨૦ તીર્થકરોની નિર્વાણ કલ્યાણકભૂમિ શ્રી ચીન પ્રતિમા. સમેતશિખરજી પર પણ ભગવાનની ચરણ- ૨૪ કચ્છના ભવ્ય અને ઐતિહાસિક શ્રી ભદ્રેશ્વરજી પાદુકાઓની પ્રાચીન દેરી છે. તીર્થમાં બિરાજીત પ્રાચીન પ્રતિમા. ૧૪ આંધ્રપ્રદેશમાં રણ છેવું [જિલ્લા મેડક ગામમાં ૨૫ સુરતમાં બિરાજીત અલૌકિક પ્રતિમાજી. ખગાસને ધ્યાનસ્થ દિગંબર પ્રતિમા ૧૮મી ૨૬ પાલિતાણું શહેર (વીરબાઈ પાઠશાળા)માં શતાબ્દીના પ્રાચીન છે. બિરાજીત પ્રભાવક પ્રતિમાજી. ૧૫ આંધ્ર પ્રદેશમાં બાપતલા ગામમાં ૯મી સદીની ૨૭ પાટણ ગુજરાતના પંચાસરાજી પાર્શ્વનાથના ત્રણ છત્ર સહિતની ખાસનમાં ધ્યાનસ્થ મંદિરની બાજુના મંદિરમાં સંપ્રતિ મહારાજે દિગંબર પ્રતિમા. ભરાવેલ ૫૧ ઇંચની ભવ્ય અને મેહક પ્રતિમા. ૧૬ આંધ્ર પ્રદેશના નિજામાબાદ જિલ્લામાં બેધન ૨૮ પાટણ (ગુજરાત)ના મણિયાતી પાડામાંના ગામમાં ઈ. સ. ૧૨-૧૩મી શતાબ્દીની આ જિનાલયમાં બિરાજીત આરસની પંચતીર્થ પ્રતિમા કમલાસન પર અર્ધ પદ્માસને બિરા સાથેની પ્રભાવક પ્રતિમા. છત છે. ર૪ તીર્થકર અને યક્ષ-યક્ષિણી આ ર૯ ધ્યાનમુદ્રામાં સ્થિતિ તસ્વીર. પ્રતિમાજીની વિલક્ષણતા છે. ૩૦ ઘઉંના ઘાસમાંથી ગુજરાતના એક અજ્ઞાત ૧૭ મહારાષ્ટ્રની જગપ્રસિદ્ધ ઈલેરા ગુફામાંના એક કલાકારે બનાવેલ ભગવાનના પ્રથમ ગણધર દરવાજા ઉપર તીર્થંકરદેવની બે પ્રતિમાઓ. શ્રી ગૌતમસ્વામીજીની એક તસ્વીર. એક વચ્ચે વચ્ચે વર્તુળમાં અને બીજી નીચેના ૩૧ આ છ તસ્વીરે છ સર્વજ્ઞ તીર્થકર ભગભાગમાં બંને બાજુએ. વચલી મૂતિ પદ્માસને વંતની છે. પાષાણની બનેલી આ પ્રતિમાઓ અને બાજુની પ્રતિમા ખગાસને છે. થી વિવિધ વૃક્ષના પાન સાથે ભરાયેલી હોવાથી ૧૮ આંધ્ર પ્રદેશમાં હૈદ્રાબાદ નજીકના દિલસુખ- અદ્વિતીય બની છે. તીર્થંકર પરમાત્મા અશોક નગરમાં, અર્ધપદ્માસને બિરાજીત દિગમ્બર ૩૬ વૃક્ષની છાયામાં બેસીને દેશના આપતાં. ભગપ્રતિમા ૧૨મી સદીની છે. વાનના આઠ પ્રતિહારીઓમાં એક અશોકવૃક્ષ ૧૯ દક્ષિણ ભારતનાં પ્રસિદ્ધ કુપાકજી તીર્થ આંધ્ર પણ છે. વિવિધ પ્રકારના પાંદડાથી આચ્છાદિત પ્રદેશમાં બિરાજીત આ પ્રતિમાજી વિશિષ્ટ આ પ્રતિમાજીઓ એ પાવન પ્રસંગની યાદ આસન અને મુદ્રાથી વધુ ધ્યાન ખેંચે છે. આપે છે. આ પ્રતિમાજીઓની તસ્વીરે કદાચ એમ કહેવાય છે કે આ પ્રતિમાજી ફીરજા અહીં પહેલી જ વાર પ્રકાશિત થાય છે. પથ્થરની બનેલી છે. ૨૦ ખંભાત [ગુજરાતમાં ખેદકામ કરતાં મળી ની ૩૭ પૂજ્ય મુનિરાજ શ્રી યશોવિજયજી મહારાજના પ્રેરણા અને માર્ગદર્શનથી નવનિર્મિત નવ આવેલ રાજ સંપ્રતિ સમયની આ પ્રતિમા નિર્વાણ વર્ષમાં જમ્મુ કાશમીરમાં નવનિર્મિત ફૂટ ઊંચી, ભગવાન શ્રી પાર્શ્વનાથજીની આ જિનાલયમાં પ્રતિષ્ઠાપિત કરાયા. પરિકર પ્રતિમા વેતાંબર સંપ્રદાયમાં સૌ પ્રથમ છે. મુંબઈનાં ઘાટકેપરમાં સર્વોદય ૨૧ પાનસર (ગુજરાત)માં ધરતીના પિટાળમાંથી હોસ્પીટલના પ્રાંગણમાં બંધાયેલ ભવ્ય જિન પ્રકટ થયેલા પ્રાચીન અને ભવ્ય પ્રતિમા. મહાપ્રાસાદમાં આ ભવ્ય પ્રતિમા પ્રતિષ્ઠિત ૨૨ અમદાવાદ [ગુજરાતમાં પતાસાની પિળ સામે કરાયા છે. રીચડ પર આવેલ જિનાલયમાં બિરાજીત ૩૮ મુંબઈના ઉપનગર વિલેપાલમાં શેઠ શ્રી મૂળનાયકની પ્રાચીન પ્રતિમા. રતિલાલ મણીલાલ નાણાવટીએ, પિતાના અવાર 3 [માહિતી વિશેષાંક Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005355
Book TitleBhagwan Mahavir Mahiti Visheshank
Original Sutra AuthorN/A
AuthorGulabchand Devchand Sheth
PublisherJain Saptahik
Publication Year1976
Total Pages530
LanguageGujarati, Hindi
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy