SearchBrowseAboutContactDonate
Page Preview
Page 469
Loading...
Download File
Download File
Page Text
________________ નવી દિલ્હીઃ “આજે જે , પ્રગતિશીલ નીતિઓની જરૂર “ભગવાન મહાવીરનો ઉપદેશ આપણે અનુભવીએ છીએ તેને શુભારંભ ભગવાન મહાવીરે આજથી ૨૫૦૦ વર્ષ પહેલાં જ કરી દીધે હતું. તેમને ઉપદેશ આપણું જીવનનું ધ્યેય બને.” આપણા જીવનનું ધ્યેય બને.” રાષ્ટ્રપતિશ્રી ફકરૂદીન અલી અહમદે ઉપરોક્ત ઉદ્ગાર વ્યક્ત કરીને ભગવાન શ્રી મહાવીર પર - ફકરૂદીન અલી અહમદ માત્માને ભાવભરી શ્રદ્ધાંજલિ (રાષ્ટ્રપતિ) અપી હતી. ૪થી નવેમ્બર ૧૯૭૫ ના અત્રેના ઐતિહાસિક લાલકિલા શિવરાની જેને જિનભક્તિ સંગીત “અહિંસા અને વિશ્વશાંતિ વિષય મેદાનમાં, સમાપન સમારોહ કાર્યક્રમ આપ્યો. પર જ્ઞાનગોષ્ઠી થઈ પ્રસંગે યોજાયેલ વિરાટસભામાં સભાનું સંચાલન સમિતિ- “મહાવીર અને મહિલા” પ્રવચન કરતાં વધુમાં કહ્યું હતું કે, ના મંત્રી મહેતાબચંદજી જૈને વિષય પર શ્રી સમતીબાઈ શાહ, આજે ભાષણે સાંભળવાનું અને કર્યું. મહાસમિતિના કાર્યાધ્યક્ષ શ્રીમતિ કમલા લોઢા વગેરેએ સંભળાવવાને સમય નથી અને સાહ શ્રી શાંતિપ્રસાદજીએ રાષ્ટ્ર અને “અહિંસા અને વિશ્વભાષણોથી સાચી શ્રદ્ધાંજલિ આપી પતિં શ્રી અહમદનું ફુલહારથી શાંતિ' વિષય પર શ્રી ડી. પી. પણ શકાતી નથી. ભગવાન મહી- સ્વાગત કર્યું. વીરને સાચી શ્રદ્ધાંજલિ તેમના યાદવ, શ્રી શાંતિલાલ વનમાળી, ઉપદેશને પિતાના જીવનમાં ઉતા આ પ્રસંગે રાષ્ટ્રપતિએ જૈન શ્રી યશપાલ જૈન વગેરેએ પ્રવરવાથી જ આપી શકાશે. કલા-સ્થાપત્યની તસ્વીરેના ત્રીજા અને કર્યા. દિલ્હી પ્રદેશ ભ ગ વા ન ભાગનું ઉદ્દઘાટન કર્યું અને તેનાં આ પ્રસંગે સાહુ જૈન આ ત્રણે ભાગ તેમને ભેટ અપાયા. મહાવીર ૨૫૦૦મી નિર્વાણ મહે- * " ટ્રસ્ટના સૌજન્યથી “ભગવાન સવ સમિતિના ઉપક્રમે. નિવણ સમાપન સમારોહની બીજી મહાવીર અને તેમની પરંપરા વર્ષને આ સમાપન સમારોહ એક વિરાટ સભા ઉપરાષ્ટ્રપતિ નામની દસ્તાવેજી ફિલ્મ બતાવાઈ જાય હતે. દિલ્હીના મુખ્ય શ્રી બી. ડી. જતીની અતિથિ કાર્યકારી પાર્ષદ શ્રી રાધારમણ વિશેષતામાં મળી. દિલ્હી પ્રશાસને ભારતીય જૈન મિલન દ્વારા જીની અધ્યક્ષતામાં મળેલી આ શ્રી મહેતાબચન્દજી જૈનની અધ્ય- તા. ૭ થી ૯ નવેમ્બર ૭૫ સુધી વિરાટસભામાં મુનિશ્રી રાકેશ- ક્ષતામાં “કવિ સંમેલન” પેઢ્યું. મહાવીર વાટિયા, દરિયાગંજમાંકુમારજી, મુનિ શ્રી સમન્તભદ્રજી, શ્રી દિગમ્બર જૈન મંદિરમાં પ્રદર્શન, સાહિત્ય વિતરણ તેમજ બ્રહ્મચારી બહેન કૌશલજી આદિએ “મહાવીર અને મહિલા ” વિષય ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રાસંગિક પ્રવચનો કર્યા. શ્રી પર સેમિનાર યોજાયે. આ ઉપ- યે “જૈન મેળાનું આયેાજન તારાચબ્દ પ્રેમી અને શ્રીમતિ રાંત શ્રી પ્યારેલાલ ભવનમાં કરાયું. ૩૬૫ સતાપક Ma Re ( કોઈ માહિતી વિશકી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005355
Book TitleBhagwan Mahavir Mahiti Visheshank
Original Sutra AuthorN/A
AuthorGulabchand Devchand Sheth
PublisherJain Saptahik
Publication Year1976
Total Pages530
LanguageGujarati, Hindi
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy