SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ વિદ્યા-વૃદ્ધિની-વિવિધ પ્રવૃત્તિઓનું આછું દર્શન...... ભગવાન મહાવીર પચીસમા નિવકલ્યા- આવ્યું હતું. આ બધાની સાથે સાથે કઈ કઈ શુકને પુણ્ય અવસર એક અપૂર્વ અવસર તરીકે સ્થાનેમાં કવિસંમેલનને, જ્ઞાનગોષ્ઠી, વ્યાખ્યાનઉજવવામાં આવ્યું, એમાં જેમ ઉત્સવ-મહેત્સ, માળાઓ તેમ જ નાટક કે નૃત્યના કાર્યક્રમ પણ સભા-સરઘસે અને ધમપ્રચાર માટેની અનેકવિધ રાખવામાં આવ્યા હતા. આ વિશેષાંકમાં જે તે પ્રવૃત્તિઓને સમાવેશ થાય છે, તેમ કાયમી રાજ્યની ઉજવણી સંબંધી વિગતે સાથે છુટી છુટી ઉપયોગિતા તથા ઉપકારિતા ધરાવતાં અનેક આપવામાં આવી છે. જે એ બધાની ય દી તૈયાર રચનાત્મક કાર્યોને પણ સમાવેશ થાય છે. અને કરીને એક જ સ્થાનમાં આપવામાં આવે તે તે આવાં સ્થાયીમૂલ્ય ધરાવતાં રચનાત્મક કાર્યોમાં વિશેષ અસરકારક બને એ સાચું છે, પણ એમ સમાજ અને દેશમાં જ્ઞાનની અભિવૃદ્ધિ કરે એવી કરવા જતાં કેટલાંક પાનાં વધી જાય એમ હોવાથી અનેક કક્ષાની વિદ્યાપ્રવૃતિઓનો હિસ્સો ઘણો અમે એમ કરવાનું ટાળ્યું છે. વાચકે આ બધી મટે છે. અને એ આ અવસરની ઉજવણીના વિગતે આ અંકમાં છપાયેલી જોઈ-જાણી શકશે. આપણને મળેલ હમેશના લાભારૂપ બની રહેવાને છે. એટલે એનું સમુચ્ચય રૂપે થોડુંક દર્શન અહીં નિર્વાણુ વર્ષની ઉજવણીને પ્રારંભ તે નરેકરવું–કરાવવું ઈષ્ટ છે. મ્બર ૧૯૭૪થી થયે હતુંપરંતુ એકાદ વર્ષ આ અંગે અહીં આપવામાં આવેલી અપ અગાઉથી જૈન ધર્મગુરુઓ, સંઘ, સંસ્થાઓ, અગ્રણીઓ, કાર્યકર્તાઓ આદિએ કેન્દ્ર સરકાર સ્વલ્પ માહિતી ઉપરથી પણ જાણી શકાશે કે વિદ્યા અને દરેક રાજ્યની સરકાર સાથે સમ્પર્ક સાધી, વૃદ્ધિના ક્ષેત્રમાં પ્રાથમિક કક્ષાથી લઈને છેક ઉચ્ચમાં ઉચ્ચ સંશોધનની જોગવાઈને, વિશ્વવિદ્યાલયમાં ; સંસ્થાઓ સ્થાપી, સમિતિઓ રચી અન્ય પ્રવૃત્તિઓ જેનેચરની સ્થાપનાને, પુસ્તકાલયની સ્થાપનાને સાથે સાહિત્ય-પ્રવૃત્તિ પણ આરંભી દીધી હતી. વિશેષ કરીને લેખકે, પ્રકાશક અને પત્રકારોએ તેમ જ ધમશિક્ષણ માટેની સગવડને પણ સમાવેશ કરવામાં આવે છે. પણ ઉજવણુના અવસરને વધાવવા ભગવાન મહાવીરસ્વામીના જીવન અને ઉપદેશ તથા વળી, આપણું દેશની ઊછરતી પેઢીને ભગવાન જૈનધમ સંબંધી વૈવિધ્યભર્યું સાહિત્ય તેમ જ મહાવીરના જીવન, જૈન ધર્મ તથા જૈન સંસ્કૃતિ માનસને કેળવવા અને પ્રવૃત્તિમય બનાવવા સંબધી કેટલીક જાણકારી મળી રહે એ માટે વિચારોની વણઝાર ઘણા સમય અગાઉથી આરંભી સેંકડે સ્થાનોમાં, જુદા જુદા ધોરણની, વકતૃત્વની દીધી હતી અને તે ઠેઠ ૧૯૭૫ સુધી. એમ ત્રણેક તથા નિબંધ લેખનની ઈનામી હરીફાઈ યેજ વરસ સુધી વિદ્યા-વૃદ્ધિની પ્રવૃત્તિ સતત ચાલુ રહી. વામાં આવી હતી. આ સિવાય, સંગીત અને ચિત્રની સ્પર્ધાઓ પણ કયાંક કયાંક ગોઠવવામાં લેખકે એ ભગવાન મહાવીરના જીવન અને આવી હતી. ઉપરાંત, કેટલાંક જરૂરિયાતવાળાં ઉપદેશ અંગે તેમ જ જૈન ધર્મ અને સંસ્કૃતિ સ્થાને માં વિદ્યાર્થીઓ માટે તથા કન્યાઓ માટે વિષે નિબંધ, કાવ્ય, વાતા, નવલકથા, સંશોધન છાત્રાલયની સ્થાપના કરવાનું પણ નકકી કરવામાં આદિ વિવિધ પ્રકારનું સાહિત્ય સર્જન કર્યું. G+ : PPS : પચીસો , ,{ બામાં નિર્મ, છે I કા ! બને માહિત્તા વિશેષાંક * જ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005355
Book TitleBhagwan Mahavir Mahiti Visheshank
Original Sutra AuthorN/A
AuthorGulabchand Devchand Sheth
PublisherJain Saptahik
Publication Year1976
Total Pages530
LanguageGujarati, Hindi
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy