SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ ની અંતગત સંસ્થા યુનેસ્કોએ [ સાંસ્કૃતિક અને દિવસની છેષણા કરી હતી. શૈક્ષણિક કાર્યોના હેતુ માટેની વિશ્વના રાષ્ટ્રનું વિદેશમાં ત્યાંની સરકારના ઉપક્રમે પણ પ્રતિનિધિત્વ ધરાવતી સંસ્થા] પિતાની બેઠકમાં ભગવાનને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ છે. અને બંને સર્વાનુમતે ઠરાવ કરીને ભગવાન મહાવીરના ૨૫૦૦- ન્યુક, મોમ્બાસા જેવા વિદેશી મહાનગરમાં મા નિર્વાણ દિનની ઉજવણી વિશ્વભરમાં કરવાને જ્યાં જૈનેની સારી એવી વસ્તી છે ત્યાં જૈન અનુરોધ કર્યો. ઉપરાંત, આ સંસ્થાએ પિતાના સંસ્થાઓના ઉપક્રમે ધાર્મિક વિધિથી નિવણી મુખપત્ર “કુરિયર” સામયિકને ભગવાન મહાવીર ત્સવની ઉપાસના, આરાધના અને ઉજવણી વિશેષાંક પણ પ્રકાશિત કર્યો. આનંદભેર થવા પામી હતી. યુનેરની ઘોષણા અને અનુરોધથી રાષ્ટ્રીય સમિતિના કાર્યાધ્યક્ષ સહુશ્રી શાંતિ. ઘણા રાષ્ટ્રોએ ૧૯૭૪-૧૯૭૫ના નિર્વાણુ વર્ષને પ્રસાદજી જૈને વિદેશમાંના આપણા ભારતીય “અહિંસા વર્ષ” તરીકે પોતાના રાષ્ટ્રમાં સત્તાવાર દૂતાલયો સાથે આ સંદર્ભમાં કરેલ પત્રવ્યવહારથી જાહેરાત કરી. જે જવાબ મેળવ્યા છે તે વાંચતા પ્રતીતિ થાય છે નિવણ વર્ષની ઉજવણી વિશ્વના તમામ કે ભગવાન શ્રી મહાવીર પરમાત્માને નાત, જાત, રાષ્ટ્રમાં થાય તે માટે ભારત સરકારે સક્રિય રસ પંથ, સંપ્રદાય કે દેશના ભેદભાવ વિના સૌએ લીધે. રાષ્ટ્રીય સમિતિના કાર્યાધ્યક્ષ સહુ શ્રી ભકિતભાવથી વંદના કરી છે. શાંતિપ્રસાદજી જેને વિદેશોમાંના આપણા ભારતીય વિવિધ રાજદૂતાલયે તરફથી રાજદૂતાલયે સાથે અસરકારક અને સફળ પત્ર મળેલ પ્રત્યુત્તરે આ પ્રમાણે છેઃ વ્યવહાર કર્યો. રાષ્ટ્રીય સમિતિના અતિથિવિશેષ સ્વીઝરલેન્ડના ભારતીય રાજદૂત શ્રી અવતારમુનિરાજશ્રી સુશીલકુમારજીની આગેવાની હેઠળ સિંહઃ “ ભગવાન મહાવીરના નિવાણેત્સવની ભારતના કેટલાક વિદ્વાને અને આગેવાના પ્રતિ- ઉજવણી માટે પ્રદશન યે જાયું. આ પ્રદર્શન નિધિ મંડળે, ઈનૌરના શ્રી ભાઈલાલભાઈ તુરખિયા રિચ, સેન્ટ ગેલન અને બસેલમાં જાયું. આ અને તેમની મિત્રમંડળીએ, જાણીતા આગેવાન ઉપરાત ભગવાન મહાવીરના જીવન અને ઉપદેશ સંશોધક સાહિત્યકાર છે. રમણલાલ ચી. શાહ અંગે વિશિષ્ટ વ્યાખ્યાનેનું આયોજન થયું.' અને તેમનાં ધર્મપત્ની છે. તારાબહેને અને લોક સ્વીઝરલેન્ડના અખબારોએ પણ ભગવાનના પ્રિય કથાગીતકાર શાંતિલાલ બી. શાહે વિવિધ જીવન અને ઉપદેશ અંગે સચિત્ર લેખે પ્રકાશિત રાષ્ટ્રોમાં પ્રવાસ કરીને વિદેશની ધરતી પર ભગવાન કર્યા. ખાસ કરીને જૈન કલા અને સ્થાપત્ય વિષે મહાવીર પરમાત્માને જય જયનાદ ગૂંજતે કર્યો. ઉલ્લેખનિય લેખ પ્રગટ થયાં. - નિર્વાણ વર્ષમાં વિવિધ રાષ્ટ્રમાં કેટકેટલી ફીઝીના ભારતીય હાઈકમીશનર શ્રી ભગવાનઅને કયા પ્રકારની ઉજવણી થઈ, ત્યાં નિર્માણના સિંહઃ “સ્થાનિક સિનેમાઘરોમાં જૈન કલા પર શું કાર્યો થયાં છે તેની પૂરતી માહિતી મેળવવામાં ડેકયુમેન્ટ્રી ફિલ્મ પ્રદર્શિત કરાઈ અને ફીઝી રેડિયો અમને થોડીક જ સફળતા મળી છે. જે માહિતી પર ભગવાન મહાવીર વિષે વાર્તાલાપ પ્રસારિત મળી છે તેને અહેવાલ આ પછીના પાનાઓ પર કરાયે.” આપેલ છે. આ સૌમાં એક વાતની નેંધ લેતાં નેપાળના ભારતીય રાજદૂત શ્રી એમ. રસઆનંદ અને ગૌરવની અનુભૂતિ થાય છે કે બેંગકોકે . ગત્રાઃ ૧૧ મે ૧૯૭૫ના રોજ નેપાળ-ભારત ૩જી નવેમ્બર ૧૯૭૫ના રોજ રાષ્ટ્રમાં માંસ રહિત સાંસ્કૃતિક કેન્દ્રના ઉપક્રમે ૨૫૦૦ મે નિર્વાણ આવી Swી . ભાદરવા Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005355
Book TitleBhagwan Mahavir Mahiti Visheshank
Original Sutra AuthorN/A
AuthorGulabchand Devchand Sheth
PublisherJain Saptahik
Publication Year1976
Total Pages530
LanguageGujarati, Hindi
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy