SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ • જીવન દાન ૦ સને ૧૯૭૩ના વર્ષની ૧૩મી નવેમ્બરથી દેશભરની વિવિધ અદાલતમાં જે ગુનેગારને ફાંસીદેહાતદંડની સજા થઈ છે તેને જન્મટીપ–આજીવન કેદની સજામાં ફેરવવાની ભગવાન મહાવીર ૨૫૦૦ મી નિર્વાણુ મહત્સવ સમિતિ–ઉત્તર પ્રદેશની ભલામણને કેન્દ્ર સરકારે સ્વીકાર કર્યાં છે. દીક્ષાથી અહેનાના ભવ્ય વરઘોડ નીકળ્યે હતા. તેમાં વિવિધ રચનાએ હતી. સાધ્વી શ્રી સરલાજી મહારાજના સાન્નિધ્યમાં મુમુક્ષુ મહેનોને અભિનદનપત્ર અપણુ કરાયા. શ્રી પ્રકાશચંદ્ર જૈન અને ડૉ. મહેન્દ્રસાગર પ્રથ`ડિયાએ દીક્ષા અંગે પ્રવચને કર્યાં. લખનૌ ખાતે તા. ૨૫-૭-૭૫ના રોજ ઉત્તર પ્રદેશ રાજ્યના મુખ્યમંત્રીશ્રી એચ. એન. બહુગુણાએ ઉપરોકત સમિતિને સંખેાધતાં કેન્દ્ર સરકારના આ નિણ્યની જાણ કરી હતી. વધુમાં જણાવ્યું હતુ` કે અહિંસાને અમલ કરનારા અને ઉપદેશ આપનારા ભગવાન મહાવીરસ્વામીને આ સાચી અને મહાન અંજલી છે. ૩૧ કાનપુર : ૩ નવેમ્બર સવારે જાહેરસભા ચાજાઈ હતી, જે સાધ્વીશ્રી ધનકુમારીની નિશ્રામાં ધુ તા. ૧૪ નવેમ્બરે વિરાટ વરઘેાડા કાઢવામાં આળ્યેા હતેા. Jain Educationa International દી ન થઇ હતી. ખપેારે નિર્વાણુ સમિતિ તરફથી અહીના જાહેર પુસ્તકાહાયમાં મહાવીર જૈન કક્ષની સી સ્થાપના કરવામાં આવી. સ 5|09||7 જે બીજાના સુખ અને કલ્યાણ માટે પ્રયત્ન કરે છે તે સ્વય' સુખ અને કલ્યાણ પામે છે. ER ૯૨, ભુલેશ્વર, મુબ ૪૦૦૦૦૨. Dehlehlt eyed leela D des માહિતી વિશેષાંક For Personal and Private Use Only ખનૌ : રાજ્ય સરકારે રાજ્યના તમામ કતલખાના અને દારૂનું વેચાણ બંધ રખાવીને ભગવાનને તેમના જન્મ દિવસે લાખ લાખ વંદના કરી. ૨૪મીએ વહેલી સવારમાં શહેરના માટોભાગ ભગવાનના જયનાદથી ગૂ*જી ઊઠયો. ખપારના વિશાળ રથયાત્રા નીકળી. યાત્રામાં ભગવાનના જીવન અને સિદ્ધાંત સમ ધી અનેક રચનાઆ હતી. સાંજે રાજ્યવિધાનસભાના અધ્યક્ષ શ્રી વાસુદેવસિંહુજીની અધ્યક્ષતામાં અમીરૂપૌલા પાર્કમાં ખાસ ઊંભા કરાચેલ મંડપમાં જાહેરસભા થઈ. વિદ્વાનેાના પ્રવચનો ઉપરાંત સભામાં “સમણુસુત્ત ” ગ્રંથનું ઉદ્ઘાટન થયું. તેમજ ઉપસ્થિત સભાજનાને ભગવાનના જીવન અને સિદ્ધાંત સમધી સાહિત્ય હેંચવામાં આવ્યું. ર૫મીએ શહેરના મુખ્ય કેન્દ્ર અમીનાખાદમાં એક રથયાત્રા કાઢવામાં આવી અને અમીરૂદ્ધૌલા પાર્કમાં ચાંદીની પાંડુક શીલા પર ભગવાનની પ્રતિમા પર અભિષેક કરાવે. રેવતી ખેડા સ્ટેશનનું નામ અલીને ‘અહિચ્છત્ર પાર્શ્વનાથ ’ નામ રાખવા માટે રાજ્યની નિર્વાણુ મહત્સવ સમિતિએ સક્રિય પ્રયાસ કર્યાં છે. સમિતિની આ વિનતી. રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને વિચારણા માટે પહેાંચાડી છે. www.jainelibrary.org
SR No.005355
Book TitleBhagwan Mahavir Mahiti Visheshank
Original Sutra AuthorN/A
AuthorGulabchand Devchand Sheth
PublisherJain Saptahik
Publication Year1976
Total Pages530
LanguageGujarati, Hindi
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy