SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ ભરતપુર : રાજ્યસરકારના પુરાતત્ત્વવિભાગે ભરતપુર સંગ્રહાલયમાં ‘મહાવીર વિભાગ' નામના વિભાગ શરૂ કરવા રૂા. ૧૫ હજારની રકમ મ ંજુર કરી છે. આ વિલાજી, ગમાં જૈન મૂતિઓ, હસ્તલિખિત ગ્રન્થા, શીલાલેખા વગેરે રાખ વામાં આવશે. ખાર વર્ષે ઊગ્યું ઉપાધ્યાયશ્રી દર્શનસાગરમુનિશ્રી નિત્યેવસાગરજી આદિની નિશ્રામાં રાજસ્થાનમાં અનેક સ્થળે ધાર્મિક અનુષ્ઠાના તથા સાંસ્કૃતિક કાર્યક્રમા ઉજવાચેલ છે. ખીકાનેરમાં શ્રી શત્રુ જય તીથ અને જ્ઞાનની રચના સાથે અષ્ટાજ્ઞિકા મહેાત્સવ ઉજવાયા. નાગૌરથી મેડતાડના છ'રી પાળતા સંઘ નીકળ્યે. ગુદાજ સંઘમાં ૧૨ વર્ષથી આવેલા ફ્લેશને દૂર કરાવ્યા. ખો' સંઘમાં પણ કુસંપ હતા તે દૂર કરાવ્યા. પ્રાચીન જીણુ મંદિરને ત્રણ શિખર યુકત બનાવવાની મૂકવામાં આવ્યા. દેરાસરના પ્રાંગ-જીર્ણોદ્ધાર માટે પ્રેરણા આપી. ચાલતા ખીવાદી સાજના સંઘના આઠે ગામામાં ઘણા વર્ષથી ચાલતા તીવ્ર કુસંપને દૂર કરાવવામાં આન્યા. વિશલપુરમાં અષ્ટાદ્ઘિકા મહેત્સવ ઉજવાયા. તીખી સ’ઘમાં પશુ સંપ તેમ અાઈ મહાત્સવ થયા. ગઢસિવાણામાં કમલાબેનને દીક્ષા મહત્સવ ઉજવાયો. ના કો ભાગરા : ગામ મહાર શ્રી મહાવીર સ્વામીના દેરાસરનાં પ્રાંગણમાં ભગવાનના જીવન પ્રસ`ગેાના ચિત્રનું પ્રદશન આખા વરસ માટે ખુલ્લુ રખાયું. પ્રદર્શનમાં દક્ષિણ ભારતની જૈન ધમ આરાધક સમિતિ તરફથી પ્રકાશિત જૈન મહાપુરુષોના ચિત્ર અને નરક ચિત્રાવલીએ પણ શુમાં ભ॰ મહાવીરના જીવન પ્રસંગે આલેખતે સંગેમરમરના વિવિધ રંગી ચિત્રપટ પણ બનાવવામાં આવ્યે છે. અસાઢા : શ્રી જીતમલજી ગિરધરલાલજી ભંસાલી તરફથી રૂા. ૪૦ હજારના ખર્ચે કન્યા પાઠશાળા ભવનનુ નિર્માણુ થયુ. ર Jain Educationa International વ્યાવર: અહી` શ્રી મહાવીર જૈન નવયુવક સંઘના ઉપક્રમે ‘ મહાવીર વાચનાલય ’નું ઉદ્ઘાટન થયું. ત માધા અરુણું પ્રભાત મુન્દ્રી : ૨૬ અને ૩૧ ડીસેમ્બર ૧૯૭૪ના રોજ અનુક્રમે · શ્રીપાળ મયણાસુંદરી ’ અને 'સતી' ચન્દનમાળા' નાટિકા ભજવીને ભગવાનને શ્રદ્ધાંજલિ અપણુ કરાઈ. આ ઉપરાંત ધનતેરસથી જ્ઞાનપંચમી સુધી નિત્ય પૂજા, સ્નાત્રપૂજા, ભાવનાદિપૂવ ક અઠ્ઠાઈ મહાત્સવ થયા. તેમ જ ગામના ૮ મહાવીર રાજેન્દ્ર ભવન અને ઉજવાચે. ખીમાનીમાં દીક્ષાની વોરા બ્રધર્સ ‘શ્રી મહાવીર પરખ 'તું પણુ દીક્ષાના એચ્છવે, વિવિધ તપાનિર્માણ થયું છે. રાધના વગેરે થયાં. સાહત વિશે For Personal and Private Use Only ખરખેડા : જયપુરથી ૨૦ માઈલ દુર આવેલ આ તી માં રાજસ્થાનના ધારાસભ્ય શ્રી ગુમા મલજી લેાઢા તથા ક્ષેત્રીય ધારા સભ્ય શ્રી જયકિશનજીએ જાહે સભામાં ભગવાના ગુણાનુવા કર્યાં, માત્ર ધમ જ ક્ષ છે અહીં જુ કાઈ રક્ષક એવા નથી મળતું. ૧૧૫, શેરીફ્ દેવજી સ્ટ્રીટ, ચકલા સ્ટ્રીટ, મુખર્જી-૪૦૦૦૦૩. www.jainelibrary.org
SR No.005355
Book TitleBhagwan Mahavir Mahiti Visheshank
Original Sutra AuthorN/A
AuthorGulabchand Devchand Sheth
PublisherJain Saptahik
Publication Year1976
Total Pages530
LanguageGujarati, Hindi
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy