SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ ન ન મ મ મ .સન.. " કા ક . . . . સરકારનું દાન મેગા ? મહાસતી શ્રી| સીતાજી મની પ્રેરણાથી અત્રે શ્રી મહાવીર જૈન સિલાઈ સ્કુલની| સ્થાપના થઈ. શ્રીમતી સાવિત્રી દેવી દેવરાજ અગ્રવાલે તેનું ઉદ્દા ઘાટન કર્યું. પંજાબ સરકારે આ સ્કુલ માટે રૂ. ૫૦૦૦નું દાન | આપ્યું. જાલંધર : શ્રી મહાવીર જૈન મંડળ તરફથી જાએલ “જૈન આશયાના ભવનમાં નિશુલ્ક નેત્ર ચિકિત્સા શિબિરમાં ૩૫૦ ભાઈ-બેનેએ લાભ લીધે. ૪૮ સફળ ઓપરેશન થયા. શ્રી રઘુવીર યાળજી મહારાજની નિશ્રામાં ડો. પી. કે. કટારિઆનું તેમની નિઃસ્વાર્થ સેવા માટે બહુમાન કરાયું. આ શિબિર માટે મંડળના સભ્ય શ્રી દર્શનકુમાર જેને ૨. ૫૧૦નું દાન આપ્યું હતું. મંડળ તરફથી તેમને વિવિધ સેવાઓ માટે સુવર્ણચંદ્રક અપાય. સુવર્ણચંદ્રક સેવાઓ માટે પાંચ ખરડ : પંડિતરત્ન શ્રી શુકનના જૈન સ્થાનકથી જ્ઞાનમુનિજી તેમજ મુનિ શ્રી ભવ્ય રથયાત્રા શિવકુમારજીનાં સાંનિધ્યમાં મહા રૂપિયા વીર જયંતી સમારેહ સાનંદ ઉજવાયે. ખરડના ઇતિહાસમાં નાંદરા : નિર્વાણ મહોત્સવ હેશયારપુરઃ શ્રી સુરજ સમિતિના ઉપક્રમે મહાવીરજયંતી આ અભૂતપૂર્વ સમારેહ બની | પ્રકાશજી જૈને (બંસીલાલ સુરજ | સમારેહ જાયે. સવારે જૈન રહ્યો. પ્રભાતફેરી નીકળી. ગીત-1 પ્રકાશ જૈન-હેશીયારપુર) પિતાના સ્થાનકથી ભગવાનના રથ સાથે સંગીતને કાર્યક્રમ જાય. પત્ર તિલકરાજ જૈનની સગાઈ | ભવ્ય વરઘેડે નીકળે. વરઘોડો સંસદ સભ્ય શ્રી ગુરુચરણસિંહ નિહાલસિંહ સમારોહના અધ્ય- 1 વખતે સારા પ્રમાણમાં કરિયાવર | પૂરા થયા બાદ સર્વશ્રી એક નાથજી બેરૂખકર, ભા. વિ. પાંડે, ક્ષપદે હતા. જાની બાબૂ કવાલે | મળતો હોવા છતાં તેને અસ્વીકાર સેયદ જુસ્કર અલી, સિ. કિ. પાંડે ધાર્મિક કક્વાલિઓ ગાઈને ભગ- કરી માત્ર શુકનના પાંચ રૂપિયાને અને ભીકમચન્દજી સંચેતીએ વાનને વંદના અપી. 1 જ સ્વીકાર કર્યો. પ્રાંસગિક પ્રવચન કર્યા. કરનાલ : ૧૬ નવેમ્બર '૭થી ૨૧ દિવસ સુધી રાતે મહાવીર ચેકમાં જાહેર ઘર ઘરમાં અખંડ જાપથી અત્રે નિર્વાણોત્સવ ઉજવાયો. સભા મળી. ભાગચન્દજી જૈન હરિયાણાના શિક્ષણ પ્રધાન ચૌધરી માસિંહજીની “ભાસ્કર” મુખ્ય વક્તા હતા. અધ્યક્ષતામાં જાહેરસભા થઈ. આ અવસરે રેલવે રોડનું નામ “મહાવીર માર્ગ' રાખવાનું, સરકારી જાલંધર, અમૃતસર, દેશીપુસ્તકાલયમાં “જૈન વિભાગ’ શરૂ કરવાને, કરણ યારપુર, રેપડ વગેરે ગામોમાં પાર્કના એપન થિયેટરને “મહાવીર ઓપન થિયેટર” | પણ પ્રભાતફેરી, પૂજા–પ્રાર્થના, નામ રાખવાને અને સરકાર તરફથી જરૂરી જમીન પ્રવચને વગેરે કાર્યક્રમ પૂર્વક મળતાં ત્યાં ભગવાન મહાવીરનું સ્મારક બનાવવાને ભગવાનને જન્મકલ્યાણક મહેનિર્ણય લેવામાં આવ્યો. ત્સવ ઉજવાય હતે. ' સરકારી ' પુસ્તકાલયમાં જૈન વિભાગ' નામ વાત જ ય ' ( 9) ની Aકિ3 Top Kકર ) પણ સારી INS-ANd Bh[ માહિતી શિક8 // “ J. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005355
Book TitleBhagwan Mahavir Mahiti Visheshank
Original Sutra AuthorN/A
AuthorGulabchand Devchand Sheth
PublisherJain Saptahik
Publication Year1976
Total Pages530
LanguageGujarati, Hindi
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy