SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ વિદર્ભ જિલ્લાના ગામમાં કાર્યાન્વિત બની છે. યવતમાલ જિલ્લા નિર્વાણ સમિતિએ સાડા પાંચ એકર જમીન ખરીદી છે. ત્યાં વિદ્યાકેન્દ્ર, વિદર્ભ જિલ્લે ઃ મહારાષ્ટ્રના આ જિલ્લામાં ઉદ્યાન, પુસ્તકાલય અને અન્ય જેનસમાજના સુપ્રસિદ્ધ નેતા જવાહરલાલ મુતે અમરારચનાત્મક પ્રવૃત્તિઓનું કેન્દ્ર વતી, ભંડારા, આઠેલા, બુલઢાણું, નાગપુર અને ચંદ્રપુર બનાવવાની યોજના ઘડી છે. તથા યવતમાલ જિ૯લાની ઓકટોબર અને નવેંબર બાબુલગાવ : શ્રી નવીન- મહિનામાં મુલાકાત લઈ નિર્વાણુ-મહોત્સવનું ઉત્સાહપ્રેરક મુનિજી “ગુજરાતી ની પ્રેરણાથી વાતાવરણ બનાવ્યું હતું. અહીં તેમ જ આજુબાજુમાં શ્રી મુeતે ઉપરોક્ત બધા જિલ્લામાં એક વર્ષ ૨૫૦૦ અજેન ભાઈઓએ મદ્ય સુધીને કાર્યકમો રચનાત્મક અને પ્રચારાત્મક બંને માંસ, રાત્રિભેજન, જુગાર આદિ દષ્ટિએ કાર્યરત કરવા માટે જનાઓ તૈયાર કરાવી ત્યાગના નિયમ લીધા. ઉપાશ્રય, કાર્ય આગળ વધાર્યું હતું. મહાવીર ભવન, પાઠશાળા, પુસ્તકાલય, ઔષધાલય આદિની સ્થાપના જિલાના નગરો અને ગામમાં, મુખ્ય માર્ગ, થઈ. સાધમિફંડ, ગરીબોને સહાય પાર્ક આદિનું નામકરણ ભગવાન મહાવીરના નામ પર વગેરે રાહતના કાર્યો થયા. કરવામાં આવ્યું છે. તા. ૧૩ નવેંબરથી ૨૦ નવેંબર - તપ-ત્યાગના તેમજ સાંસ્કૃ સુધી એક સપ્તાહ, ભારે ધામધૂમથી સર્વત્ર રથયાત્રાઓ, તક કાર્યક્રમ યોજાયા. પ્રભાતફેરિયે, સેમિનાર, જાહેરસભાઓ આદિ જવામાં રાજ્યમાં આ બધાં ગામે આવેલ. અને શહેર ઉપરાંત ચાસ, તળેhવ બારામતી, લોનાવલા, ઈશ્ચરી, સીન્નર, સુપા, કલ્યાણ, કરજત, ભગવાન મહાવીર સ્મૃતિ ભવન કરાડ, તાસગાંવ, ખાપલી, રહી. વધ : તા. ૧૩થી ૧૫ સુધી ત્રણ દિવસને કાર્યક્રમ મતુર, શૃંગાવ, હિંગનઘાટ, ભાંડુથયો. ૧૫મીએ સ્થાનક ભવનમાં ભગવાનની પૂજા અને કજી તીર્થ, બાલાઘાટ, બાલાપુર, પ્રાર્થના થયા. દિગંબર જૈન બોર્ડિંગના પટાંગણમાં પૈઠણ, ઉસ્માનાબાદ, ભંડારી, “ભગવાન મહાવીર સ્મૃતિ ભવન” નિમાણ કરવાને ચાંદા, ભુસાવળ,મનમાડ, ગંગાનિર્ણય લેવા અને તે માટે દિ. જેન બેડિંગ ટ્રસ્ટ ખેડ, દહાણું, વસઈ લાતુર,વિજયદસ હજાર ચોરસ ફીટ જગ્યા આપવાનું સ્વીકાર્યું. ૧૪મીએ દુગ ગામમાં પણ નિર્વાણ વર્ષની બપોરના શ્રી રત વેતામ્બર ચન્દ્રપ્રભુ મંદિરથી 1 ઉજવણી તપ અને ત્યાગપૂર્વક ચાંદીની રથયાત્રા નીકળી. ૧૫મીએ સાંજે રાજ્યના થઈ હતી. તેમજ જાહેર ગુણાનુપ્રધાન શ્રીમતી પ્રસારાવની અધ્યક્ષતામાં જાહેરસભા નુવાદ સભાઓ, પ્રભાતફેરી, મળી. રથયાત્રાની સુંદર રચનાઓ માટે પુરસ્કારો પ્રદર્શન, સાંસ્કૃતિક કાર્યક્રમ અપાયા વગેરેનું આયોજન થયું હતું. ના પ્રવાસ કરવાના - , , Nહાર થઈ , છે ? જ 0 જ 0િ જ ૪૪ છે 6 જ #s ' ' * જાઉથ આ ૪ ના કરી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005355
Book TitleBhagwan Mahavir Mahiti Visheshank
Original Sutra AuthorN/A
AuthorGulabchand Devchand Sheth
PublisherJain Saptahik
Publication Year1976
Total Pages530
LanguageGujarati, Hindi
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy