SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ સમગ્ર દેશમાં, ખાસ કરીને મુંબઈમાં ભગવાન મહાવીરની ૨૫મી નિર્વાણ શતાબ્દીની ઉજવણીનું સૌપ્રથમ મંગલાચરણ “તીર્થકર ભગવાન શ્રી મહાવીર : ૩૫ ચિત્ર સંપૂટ' નામના ભવ્ય અને અદ્વિતિય ગ્રંથરત્નના ઉદ્દઘાટનથી થ. મહારાષ્ટ્ર રાજ્યના તે સમયના શિક્ષણ પ્રધાન શ્રી નામદેવ જોશીએ તા. ૧૬-૬-૭૪ના રોજ મુંબઇના બિરલા માતુશ્રી સભાગૃહમાં યોજાયેલા શાનદાર સમારંભમાં સંપૂટનું ઉદ્દઘાટન કર્યું. આ એતિહાસિક અવસરની કેટલીક દસ્તાવેજી તસ્વીરે આ પછીના પાનાઓ પર રજુ કરી છે. લક ટ apના ' એ ની | તીર્થકર ભગવાન શ્રી મહાવીર કેરાં જીવનનું -2 કારંવત તમારાહ! | દણ અને જ્ઞાની મઢ4 વિકતિ તથંકર બાદ રમણ પર ટા, હi ' ANNIE રયા , સામાન બાલાલના જ જ Sah તે ચિત્રસંપૂટના મુખપૃષ્ઠ અને ઉઘડતા પાનાની (તસ્વીર શકે. જ છે Jain Educationa Internationale For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005355
Book TitleBhagwan Mahavir Mahiti Visheshank
Original Sutra AuthorN/A
AuthorGulabchand Devchand Sheth
PublisherJain Saptahik
Publication Year1976
Total Pages530
LanguageGujarati, Hindi
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy