SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ફરકાવી ધ્વજવંદન કરાવ્યું હતું. માધવનગર દિ. જૈન સમાજ ઉજજૈન : જિલ્લા કલેકટર શહેરના આગેવાન ઉદ્યોગપતિ નિમિત “મહાવીર માંગલિક શ્રી રાવની ઉપસ્થિતિમાં મળેલા શ્રી ભુપેન્દ્રકુમાર શેઠી અને છે. ભવન”નું મુખ્ય પ્રધાનશ્રીએ સભાએ ભ૦ મહાવીરના ૨૫૦૦મા 1 હરેન્દ્રભૂષણુજીએ પ્રવચન કર્યા ઉદ્દઘાટન કર્યું. આ પ્રસ ગે તેઓનિર્વાણ મહોત્સવને મૂર્ત સ્વરૂપ હતા. વિકમ મંદિ૨ તેમજ યુવક શ્રીએ જયસિંહપુરામાં આવેલ આપવા રૂા. ૧૧ લાખનું ફંડ | સંમેલનમાં પંડિત સુમરચન્દજી પુરાતત્વ સંગ્રહાલય અને શોધ કરી, આ ટ્રસ્ટ દ્વારા સાંસ્કૃતિક ! શાસ્ત્રી [ શિવની]ના અભ્યાસનીય સંસ્થાન જૈનચેર ઉજજૈનમાં સ્મારક અને માનવરહિતના કાર્યો પ્રવચને થયા હતા. ૨૦ થી ૩૦ કાયમી કરવા માટે આશ્વાસન કરવાનું નક્કી કરવામાં આવેલ. નવેમ્બર સુધી વિવિધ સરકારી આપયું. સંસ્થાઓમાં ભગવાનના જીવન ૨૪મીએ ડે. શિવમંગલઉ કેન : ૧૭ નવેમ્બરે વિષે વાતોલાપ, જ્ઞાનસત્ર તેમજ સિંહ “સુમન”ની અધ્યક્ષતામાં ૨૫૦ જૈન યુવાન ભાઈ-બેનેએ નિબંધસ્પધો વગેરે યોજાયા હતા. વિક્રમ વિશ્વવિદ્યાલયમાં મહાવીર સો માઈલના વિસ્તારના ગામમાં ૧લી જાન્યુઆરી ૭૫ નો જયંતીની ઉજવણી થઈ. આ તેમજ ત્યાંની હરિજન વસ્તીઓમાં રોજ કાતિક મેળા મેદાનમાં જાહેરસભામાં મુખ્ય અતિથિ છે. જઈને દારૂબંધીને પ્રચાર કર્યો. પન્નાલાલજી અને સંત શ્રી ૧ ડીસેમ્બરથી ૮ ડીસેમ્બર કારજુ : શ્રી ગણપતલાલ પરમાનંદજી મહારાજે (મુંબઈ) સુધી નિઃશુક નેત્ર ચિકિત્સા બે હરાના પ્રમુખપદે એક જાહેર, | પ્રવચનો કર્યા. ઉજજૈનના પ્રસિદ્ધ શિબિર જાઈ. તેમાં હજારે સભા યોજવામાં આવી હતી. કવિ ડો. છલબિહારી ગુપ્ત સ્વરજૈન-અજૈન નેત્ર રેગીઓએ આ સભામાં શ્રી માનવમુનિની ચિત” તીર્થકર મહાવીર લાભ લીધો. પ્રેરણાથી ૫૦૦ વ્યક્તિઓએ માંસ, નામના મહાકાવ્યમાંથી કેટલાક મદિરાને ત્યાગ કરવાની પ્રતિજ્ઞા કાવ્યનું વાંચન કર્યું. આ જ - શ્રીમતી ભંવરીબાઈ રીખલીધી હતી. પ્રસંગે ડો. હરિભૂષણ જૈન વચન્દ શેઠીએ ગરીબ વિદ્યાથી લિ ખત “જેને અંગ શાસ્ત્ર કે ઓની સહાય અર્થે શ્રી સૂર્ય- જાએલ વિરાટ જાહેરસભામાં અનુસાર માનવ વ્યકિતત્વ કા સાગર જૈન વિદ્યાલયને આપવા - રાજ્યના મુખ્ય પ્રધાન શ્રી પ્રકા- વિકાસ” નામના ગ્રંથનું કુલપતિ માટે રૂા. બે હજારને એક ચેક શચ દ્ર શેઠી, મુસ્લીમ સમાજના ડે. શિવમંગલસિંહ “સુમને” રાજ્યના મુખ્ય પ્રધાન શ્રી પ્રકાશ - ધર્મગુરુ કાજી સાહેબ, તારાસિં ઉદ્ઘાટન કર્યું. ચંદ્ર શેઠીને આપે, જે તેમણે હજી સા. ઘેલ, ઉજજૈનના ભૂતસંસ્થાના મંત્રી શ્રી લલિતકુમારજી પર્વ નગરપતિ સત્યનારાયણ જેશી ! ખજુરાહો : અહીંના પર્વજૈનને અર્પણ કર્યો. આદિ અજૈન અને જૈન વિદ્વા- 1 ટન વિભાગનાં એક પ્રદર્શનનું આ અગાઉ૧૩મી નવેમ્બર નએ પિતાના પ્રવચને કવ ર | આયોજન તા. ૧૩-૧૧-૭૪થી ૭૪ના રોજ જિલ્લા કલેકટરની ભગવાનને વંદના કરી. | તા. ૩-૯-૭૫ સુધી યોજાયું. આગેવાની હેઠળ સવારના પ્રભાત- સાંજના માધવનગરની જૈન | જૈન સ્થાપત્ય, ચિત્રો, પ્રાચીન ફેરી નીકળી હતી. જિલ્લા કલેકટર મહિલા સંસ્કૃતિ કેન્દ્રએ મહાવીર | ગ્રન્થ વગેરે પ્રદર્શિત કરાયા. શ્રી આઈ. એસ. રાવે જૈન દેવજ નાટિકા ભજવી. આ ઉપરાંત ફ્ર ત55 . " ના પચીસડ જs SAજોર માટી માહિતી વિકાસ શ્રી મોરા Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005355
Book TitleBhagwan Mahavir Mahiti Visheshank
Original Sutra AuthorN/A
AuthorGulabchand Devchand Sheth
PublisherJain Saptahik
Publication Year1976
Total Pages530
LanguageGujarati, Hindi
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy