SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ 牙 % 55 5 55 55 55 5 5 5 5 5 : /// 0 COUCO મધ્યપ્રદેશ સરકારે શિકાર પ્રતિબંધ, પશુ- નિર્વાણુ વર્ષમાં વિવિધ રચનાત્મક અને પ્રચારાત્મક બલિ બંધ તેમજ શરાબ અને માંસ વેચાણ કાર્યક્રમોને વ્યવસ્થિત અમલ કરવા માટે રાજ્યના બંધના સમય મર્યાદિત સત્તાવાર હકમે બહાર મુખ્ય પ્રધાન શ્રી પ્રકાશચંદ્ર શેડીની અધ્યક્ષતામાં પાડીને ભગવાન મહાવીરના ૨૫૦૦માં નિર્વાણ રાજ્ય સ્તરે એક વિશાળ અને વગદાર સતિની દિનની રે - હર્ષક ઉજવણી કરી. રચના કરાઈ તેના અંતર્ગત આઠ ઉપસમિતિઓની રાજ્ય સરકારે ઈ. સ. ૧૭૪, ૧૯૭૫ અને રચના થઈ. અને ૪૫ જિલ્લાઓમાં ર૨૮ સ્થાનિક ૧૯૭૬ એમ ત્રણ વરસ માટે રાજ્યભરમાં શિકાર સમિતિઓની પણ રચના કરાઈ. આ બધી સરિપર પ્રતિબંધ મૂકો. આ ગાળામાં કેઈને શિકાર તિઓ તેમજ જૈન સંઘ અને જૈન સંસ્થાઓ અને માટેના નવા પરવાના નહિ આપવાની પણ આ પૂજ્ય શ્રમણ-શ્રમણીઓના ઉપક્રમે રાજ્યના અનેક હુકમમાં જોગવાઈ કરવામાં આવી. નાના–મે ટા ગામ શહેરમાં આખા વર્ષ દરમ્યાન રાજ્યમાં કેટલાંક ધાર્મિક સ્થાનમાં, મેળાઓ અનેકવિધ કાર્યક્રમ થયાં. ધાર્મિક અનુષ્ઠાને થયાં. તેમજ પૂજાઓમાં ધર્મના નામે પશુઓના બલિદાન અને કાયમી આરકે પણ નિર્માણ થયાં. દેવાય છે. ધર્મના નામે થતી આ જીવહત્યાઓને રાજ્ય સરકારે નિર્વાણ વર્ષની ઉજવણી માટે અટકાવવા રાજ્ય સરકારે પશુબલિ પ્રતિબંધને ૩. દસ લાખના જંગી ખર્ચને ત્રેવીસ સર્જાય આદેશ બહાર પાડે. આદેશમાં સ્પષ્ટતા કરવામાં કાર્યક્રમ ઘડયો હતો. આ કાર્યક્રમમાં પાઠયયુસ્તકે આવી કે આ હુકમનો ભંગ કરનાર દંડ તથા માં અપરિગ્રહને પાઠ રાખવાને, રાજ્યના એક સજાને પાત્ર ઠરશે. વિશ્વવિદ્યાલયમાં જેન ચેર સ્થાપવાન અને શોધ રાજ્ય સરકારે અબોલ અને અસહય પશુ- સંસ્થાન શરૂ કરવાને ભેપાલમાં ભગવાન મહાબેને આ પ્રમાણે અભયદાન આપવા ઉપરાંત વીરનું સમારક બનાવવાને, રાજ્યના પુરાતત્તવ વિવિધ ગુનાઓ માટે કેદની સજા ભોગવી રહેલા સંગ્રહાલયમાં અલગ જૈન પુર તત્વ કક્ષ ખેલકેદીઓમાંથી ૧૩ (જેનાં આજીવનની સજા પામેલાં વાને તેમજ જિલ્લાઓનાં મુખ્ય કાર્યાલયે એક પુર અને એક સ્ત્રી) કેદીઓને કેદમાંથી મુક્ત ભગવાનના વિચાર સૂત્ર અને શિલાલેખ અંકિત કરીને તેમ જ અનેક કેદીઓની સજામાં ઘટાડે કરવાના કાર્યક્રમને સમાવેશ થાય છે. કરીને માનવતા અને કરુણાનું પણ ઉત્તમ ઉદાહરણ આ કાર્યક્રમને અમલ પણ પૂરી નિષ્ઠાથી પૂરું પાડયું છે. થઈ ગયું છે. પાઠ્ય પુસ્તક માં ભગવાન ભડવીર સરકારી ફરમાને બહાર પાડવા ઉપરાંત અને અહિંસા તેમજ અપરિગ્રહ અંગેના પાઠેનો Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005355
Book TitleBhagwan Mahavir Mahiti Visheshank
Original Sutra AuthorN/A
AuthorGulabchand Devchand Sheth
PublisherJain Saptahik
Publication Year1976
Total Pages530
LanguageGujarati, Hindi
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy