SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ' કરી કે બેંગલેરઃ કર્ણાટકના રાજ્યપાલ શ્રી સુખડિયાએ રાજ્ય સરકાર અને અત્રેના સમસ્ત જૈન સમાજના સ યુક્ત ઉપક્રમે રવિન્દ્ર કલા ક્ષેત્રભવનમાં જાયેલ ભગવાન મહાવીરના ૨૫૦ માં નિર્વાણ મહોત્સવ સમારોહનું ઉદ્દઘાટન કર્યું હતું. દને હવાલે ટાંકીને જૈન ધર્મની પ્રાચીનતાને સ્વીકાર કરતાં રાજ્યપાલશ્રીએ પિતાના ઉદ્દઘાટન પ્રવચનમાં કહ્યું કે મહાવીર અહિંસાના ઉપાસક હતા. તે પાપીની નાહ પાપની શું કરતા હતા. પ્રાણીમાત્ર પ્રત્યે મૈત્રીભાવ રાખનાર દયાળુ હતા. એ ઉગ્ર તપસ્વી હતા. તપ કરીને તે સુવર્ણ પુરુષ બની ગયા. તેમની પાસે આત્માની અનંત શકિત હતી. તેમના ધમની પાછળ પણ આ જ આત્મશક્તિ રહેલી છે. આ ભાષણના ઉપ હારમ રાજપાલશ્રીએ જનતાને મહાવીરના માર્ગનું અનુકરણ કરવાને અનુરોધક કર્યો હતે. મગલ- રવીન્દ્ર કલાક્ષેત્ર (બંગલાર)માં નિવણ માસવનું ટના સમા૨ ભનું અધ્યક્ષ સ્થાન ટન ૨.૫ ૩ શ્રી મોહનલાલ સુખડિયા મંગળદીપ પ્રગટાવીને રાજ્યના મુખ્ય પ્રધાન શ્રી દેવ- ઉદ્દઘાટન કરી રહ્યા છે. બાજુમાં જૈન સમિતિના ઉપાધ્યક્ષ શ્રી ધનરાજ શેઠિયા છે, રાજ ઉર્સે સંભાળ્યું હતું. તેમણે રાષ્ટ સમક્ષ એક આદર્શ મૂકી ગીતે ગયા હતા. પિતાના પ્રવચનમાં ભગવાન મહા- શકે તેમ છે. સમારંભના પ્રારંભે મુનિ ધનરાજજીએ પ્રાસંવીરને પાંચ મહાવ્રતને જીવનમાં wwwwwwwww ગિક પ્રવચન કરતાં કહ્યું હતું કે ભગવાન મહાવીરના સિદ્ધાંતને ઉતારવા અંગે ભાર મૂકયો હતે. જીવનમાં ઉતારવામાં આવે તે તેમણે કહ્યું હતું કે ભગવાન રાષ્ટ્રનું જરૂર કલ્યાણ થઈ શકે. મહાવીરના આ નિર્વાણ મહોત્સવ ~~ આત્મ-નિયંત્રણ, અરગ્રહ અને વર્ષમાં જૈન ધર્મના અનુયાયીઓ માં છે. પ્રતાપકમાર ટેલિયા અહિંસાને વ્યવહારમાં ઉતારવાથી અપરિગ્રહ વ્રતનું આચરણ કરીને અને તેમના કલાવુંદ જૈન ભક્તિ શાંતિની સ્થાપના થઈ શકશે. ૧૨૯ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005355
Book TitleBhagwan Mahavir Mahiti Visheshank
Original Sutra AuthorN/A
AuthorGulabchand Devchand Sheth
PublisherJain Saptahik
Publication Year1976
Total Pages530
LanguageGujarati, Hindi
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy