SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ કર્ણાટક સરકારે નવેમ્બર ૧૯૭૪થી નવેમ્બર ૧૮૭૫ના પૂરા એક વર્ષ સુધીના સમયને “અહિંસાવર્ષ-મત મારો વષ” ઘોષિત કરીને ભગવાન મહાવીરના પ્રાણપ્રિય આદર્શ અને આદેશનું બહુમાન કર્યું. અને આખું વર્ષ નિર્વાત્સવની ઉજવણી કરવા માટે રૂા. બાર લાખ સાઈઠ હજારના ખર્ચને વિવિધ કાર્યકમ બનાવે. રાજય સરકારે આ પુનિત પ્રસંગે કેદીઓની સજામાં ઘટાડો કરવાનો તેમજ રોગગ્રસ્ત કેદીઓને બિનશરતે છેડી મૂકવાને આદેશ આપીને ભગવાન મહાવીરની માનનતાને સક્રિય શ્રદ્ધાંજલિ અર્પણ કરી. અને મહાવીર જન્મકલ્યાણકના દિવસે જાહેર રજાની ઘેષણ કરી. મુખ્ય પ્રધાન શ્રી દેવરાજ ઉર્ષની અધ્યક્ષતામાં અને શિક્ષણ પ્રધાન શ્રી વી. મલ્લિકાર્જુન વામીની કાર્યાધ્યક્ષતામાં રચાયેલા કર્ણાટક પ્રદેશ ભગવાન મહાવીર ૨૫૦૦મી નિર્વાણ મહોત્સવ સમિતિ તેમજ જિલ્લા નિર્વાણ મહોત્સવ સમિતિઓના ઉપક્રમે રાજ્યમાં અનેક સ્થળે એ જાહેર સભાઓ, સમેલને, સેમિનાર વગેરે જાયા. તેમજ ભવ્ય રથયાત્રાએ નીકળી. પ્રદર્શન ભરાયા. T કર્ણાટક વિશ્વવિદ્યાલયમાં જેનરની I “આધુનિક વિચારધારા મેં જૈનધર્મી સ્થાપનાના પ્રયત્ન ચાલુ છે. આ માટે સરકારે ઉપાદેયતા”—નામના વિષય પર કર્ણાટક વિશ્વ રૂા. પાંચ લાખ રૂપિયાની રકમ આપવાનું આશ્વા - વિદ્યાલયમાં જાયેલ સંવિવાદમાં દેશ-વિદેશના સન આપ્યું છે આટલી જ રકમ જૈન સમ જે જૈન વિદ્વાનોએ ભાગ લીધે. ભેગી કરવાની છે, તેમાંથી બે લાખ જેટલી રકમ ભેગી થઈ ગઈ છે I કન્નડ સાહિત્ય પરિષદે પણ બેંગલોરમાં બેલગામ જિલ્લાના એક ગામમાં બ્રહ્મદેવ ત્રણ દિવસને એક પરિસંવાદ યે , તેને નામનું એક પ્રાચીન જૈન તીર્થધામ છે. અહીં વિષય હતેઃ “જૈન ધર્મ અને કન્નડ સાહિત્ય. રૂા. બે લાખના ખર્ચે એક ધર્મશાળા તેમજ | | ૨૨ ડીસેમ્બર ૧૯૭૪ના રોજ શ્રમણકે મ્યુનિટી હોલનું નિર્માણ ચાલુ છે. બેલગેલાથી ધર્મચક્ર પ્રવર્તનને પ્રારંભ થયે. | ચિકેડીમાં સુધરાઈએ આપેલ જમીન તે પ્રસંગે હેલીકેપ્ટરમાંથી પુષ્પવૃષ્ટિ કરાઈ પર અર્ધ લાખના ખર્ચે એક કીર્તિસ્તંભ તૈયાર થઈ રહ્યો છે. કન્નડ સાહિત્ય પરિષદના સાગથી 1 ધારવાડ અને હુબલીમાં છાત્રાલય ઊભા વિશ્વવિદ્યાલયમાં જૈન કલા અને સાહિત્યનું કરાયા છે. અને વર્ધમાન કો-ઓપરેટીવ બેન્ક પ્રદર્શન ભરાયું. ચાલુ થઈ છે. | | રાજ્ય સર્મિતિ તરફથી “મારિકા પ્રગટ T બીજાપુરના પ્રાચીન શ્રી પાર્શ્વનાથ મંદિર થઈ રને રૂા. બે લાખના ખર્ચે જીર્ણોધ્ધાર થઈ | | કેયલીના શાંતિગિરિની બાજુના એક રહ્યો છે. ગામમાં તીર્થંકરની પ્રતિમાઓનું નિર્માણ થઈ રોજ ) * માહિતવિક Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005355
Book TitleBhagwan Mahavir Mahiti Visheshank
Original Sutra AuthorN/A
AuthorGulabchand Devchand Sheth
PublisherJain Saptahik
Publication Year1976
Total Pages530
LanguageGujarati, Hindi
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy