SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ સુરત : ૧૩ નવેમ્બર ૭૪થી આઠ દિવસ માટે રોજાયેલ કાર્યક્રમમાં ૧૩મીએ શહેરના તમામ દિ. મંદિરમાં નિર્વાણ અર્થે અર્પણ કરો. ૧૪મીએ જૈન પાઠશાળા, શ્રાવિકાશાળા અને સંસ્કૃત વર્ગનું ઉદ્ઘાટન થયુ, ૧૫મીએ ભગવાનના જીવન પ્રસંગો પર રંગોળી પ્રદર્શન યોજાયું. . ૧૬મીએ હસ્તલિખિત શાનું પ્રદર્શન પૂરતું મૂકાયું. ૧૭મીએ રથયાત્રા અને ૧૮મીએ જાહેરસભા થયા. સુરત : મુનિશ્રી શાંતિલાલજી મહારાજની નિશ્રામાં નિર્વાત્સવ ત્રણ દિવસ સુધી વિવિધ તપ અને જાપથી ઉજવા. નિર્વાણ વર્ષમાં ઘણુએ ૨૫-૨૫ ઉપવાસ, આયંબિલ વગેરે કરવાના નિયમ લીધા. પુરુષ પ્રકૃતિના હાથનું માત્ર રમકડું જ નથી પરંતુ પ્રયત્ન, પુરુષાર્થ અને પરિશ્રમ કરીને એ પિતાના ભવિષ્યનું અત્યુત્તમ નિર્માણ પોતે કરી શકે છે. શુદ્રથી મહાન અને સામાન્ય જનથી જિનના સર્વોત્તમ પદને પ્રાપ્ત કરી શકે છે. •••• રમેશચંદ્ર આર. દોશી • • • આર. કે. ટેકસટાઈલ્સ સ્વદેશી માર્કેટ, પહેલે માળે, ૨મ નં. ૧૫૩, કાલબાદેવી રે, મુંબઈ-૪૦૦-૦૦૨ ફોન ૩૧ ૬૪ ૭૨ જળs! પિતા Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005355
Book TitleBhagwan Mahavir Mahiti Visheshank
Original Sutra AuthorN/A
AuthorGulabchand Devchand Sheth
PublisherJain Saptahik
Publication Year1976
Total Pages530
LanguageGujarati, Hindi
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy