SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ww www. ભુ જ માં ત્રિવિધ અધ્યાત્મિક ગ્ર ત્થા નું પ્ર કા શ ન www www પ્રભાતફેરી, ભુજ : મુનિ શ્રી અમરેન્દ્ર વિજયજી, મુનિશ્રી કીતિ ચંદ્ર વિજયજી, મુનિરાજશ્રી જિનચંદ્ર વિજયજી આદિની પ્રેર ણાથી સૌંઘના દરેક ગુચ્છ । આગેવાનાની અનેલ સમિતિના ઊપક્રમે નિર્વાણ કલ્યાણકની ઉજવણી આઠ દિવસને મહાત્સવ તેમ જ વિવિધ કાર્યક્રમે ચૈાજી ઉજવવામાં આવી. પ્રતિષ્ઠિત નાત્ર, ભાવના, પ્રવચનશ્રેણિ તેમ જ તપ-જપના કાર્ય ક્રમા, રથયાત્રા, અનુક`પા–જીવયાના કર્યાં થયાં, શ્રી રમણિકભાઈ લે.ઈવાળાએ પાવાપુરી-જલ મંદિર, મહાવીર નિર્વાણુ વગેરેની રંગળીઓનુ આદિનુ' આયોજન થયું હતું. રંગોળી પ્રદર્શનનું ઉદ્ઘાટન કચ્છના ભૂતપૂર્વ રાજવી મહારાવ શ્રી મદનસિંહજીના વરદ હસ્તે થયું. તેઓશ્રી તરફથી શાંતિના ત્ર ભણાવવામાં આવ્યુ તેઓશ્રીએ મહાત્સવમાં શ ૨૫૦૦ના ફાળે પણ અ ખે હતે .કલેકટર, ડી.એસ.પી. વગેરે અનાવેલ કલાત્મક પ્રદશન HANDANAGAME Jain Educationa International કચ્છના મહારાવશ્રી મનસિ’હજી, મુનિશ્રી અમરેન્દ્રવિજયજી મહારાજની નિશ્રામાં ઉદ્ઘાટન પ્રવચન કરે છે, નીચે જળમ ર્િ ર્ગ અને રેખામાં અધિકારીઓ તેમ જ સામાન્ય જનસમૂહે મોટી સંખ્યામાં પ્રદર્શન નિહાળ્યું. નિર્વાણુ દિને શહેરના કતલખાનાઓ અધ રહ્યા હતા. ભગવાનના ક્રીક્ષ ક્લ્યા ણુકની ઉજવણી પશુ તપ-જપ, વરસીદાનના વરઘેડા, જાહેર પ્રવચન, ચિત્રપ્રદશન, માનવ પચીસસો મહાવીરના નિર્વાણ સામ ભાષિતા વિશેા For Personal and Private Use Only રાહત અને જીવદયા વગેરે કાર્યો દ્વારા ઉજવાઈ હતી. અને મુનિરાજશ્રી અમરેન્દ્ વિજયજી મહારાજ લિખિત પુસ્તકા ‘આત્મજ્ઞાન સાધનાપ’‘સ્વાનુભૂતિ અને સમ્યગ્દર્શન’,‘-ાધનાનું હૃદય' અને · ચિ ત્તસ્થયની કેડીએ’નુ પ્રકાશન થયું. ૮૭ www.jainelibrary.org
SR No.005355
Book TitleBhagwan Mahavir Mahiti Visheshank
Original Sutra AuthorN/A
AuthorGulabchand Devchand Sheth
PublisherJain Saptahik
Publication Year1976
Total Pages530
LanguageGujarati, Hindi
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy