SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ NR UT G HF ET UT UT UT E F થ. ઓગષ્ટ ૭૫માં સુશ્રી સરદારભાઈ હરિશ્ચન્દુ બડેરે (જયપુર) નવનર્મિત ચિકિત્સાલયનું ઉદ્ઘાટન કર્યું. મુંબઈના ડે. દેસાઈ આ ચિકિત્સાલયમાં સેવાઓ આપે છે. રક્ષાબંધનના દિવસે “ વીરાયતન વિદ્યા વિહારને પ્રારંભ થયો. આમાં ૭૦૦થી રાજગૃહી : રાષ્ટ્રસંત ઉપધ્યાય શ્રી અમરમુનિની પ્રેરણાથી અત્રે “વીરાયતન” નામે વિરાટ, મહત્ત્વાકાંક્ષી અને બહુ મુખી જના સાકાર બની છે. નિર્વાણ શતાબ્દીના ઉપલક્ષમાં ૧૯૭૩થી શરૂ થયેલી જના આજ પ્રગતિને ઘણે યશસ્વી પંથ કાપી ચૂકી છે. ધાર્મિક, લયન રા US ગૌ દેવાના આસને, શુકલ ધ્યાન, ધરતાં SR gg gg 蝙 蝙蝠 蝙蝠 પ્રસન્ન દ પ્રકૃતિમાં પ્રભુ, કેવળજ્ઞાન પામ્યા : વધુ બાળકો અભ્યાસ કરી રહા છે. આધ્યામિક, સામાજીક, સાહિ- ત્યિક વગેરે પ્રશય પ્રવૃત્તિઓ માટે પ્રશ્ય વિદ્યાપીઠ, શ્રત છે સંબધિકા, કલ્પતરૂ, મૈત્રી વિહર, પ્રેરણા તંત્ર આદિ. ભવનનાં નિર્માણ થયાં છે. - દીપાવલી પ્રસંગે અત્રે ૪૫ દિવસ સુધી આગમ વાચના થઈ. માર્ચ ૭પમાં નેત્રયજ્ઞ US S S T US T UR સંસ્થ ઉપક્રમે વ્યસન મુકિતનો વ્યવસ્થિત પ્રયાર થાય છે તેમજ અનૈતિક કામ કર નારાઓને પ્રેમથી સમજાવી તેમાંથી તેમને છોડાવીને કામે પણ લગાડાય છે, E UT Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005355
Book TitleBhagwan Mahavir Mahiti Visheshank
Original Sutra AuthorN/A
AuthorGulabchand Devchand Sheth
PublisherJain Saptahik
Publication Year1976
Total Pages530
LanguageGujarati, Hindi
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy