SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ કર્યું. ભગવાનના જીવન નું શીરપુરમાં મહાવીર ડીસ્પેન્સરી અને મહાવીર માલકેન્દ્ર શરૂ કરવા નિચ કાકીનાડા ઃ રાજ્યના મુખ્ય પ્રધાને ૧૦ ડીસેમ્બર ૭૪ના નવ નિમિ ત ‘મહાવીર રેસ્ટ હાઉસ'નું ઉદ્ઘાટન કર્યુ.. મહેબૂબનગર : રૂા. એ લાખના ખર્ચે જૈન મંદિરનું નિર્માણુ થઈ રહ્યું છે. રાજમુ દ્રી: ૧૭ નવેમ્બર જૈન દેરાસરેથી ભગવાનના તેલ ચિત્ર સાથે રથયાત્રા નીકળી. ૧૯મીએ સાંજે સુધરાઇ હાલમાં જાહેરસભા થઈ. સભાના મુખ્ય અતિથિ જિલ્લાધીશ શ્રી સી. એસ. ર'ગાચારી હતા. સૌ પ્રથમ શ્રીમતી શે।ભનાર ગાચારીએ ભગવાન મહાવીર ચિત્રાવલી પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું. પ્રદ શનમાં કલાકાર શ્રી રાજાએ ભગવાનના ૧૫ જીવન પ્રસ`ગેાના ચિત્ર મૂકયા હતા. જીલ્લા સમારેાહ સમિતિ તરફથી આદિવાસી વિદ્યાથી આને ૩ હજાર અને પ્રાયમરી પાઠશાળાના વિદ્યાર્થી ઓને એ હજાર પુસ્તિકાઓ વ્હેંચવામાં આવી. કાકીનાડા અનાથાશ્રમના બાળકોને ગણવેષ અપાચે તેમ જ નિ બંધ અને વકતૃત્વ સ્પર્ધાના સીરપુર : સીરપુર પેપર મિલ્સ લખમાં નિર્વાણુ મહાત્સવ ઉજવાયા. સમારેહતુ` ઉદ્દઘાટન ડો. રામનિરંજન પાંડેએ કર્યુ. તેમણે કહ્યું કે વીર તે છે જેણે સંસારરૂપી શત્રુ જીતી લીધાં છે. ભગવાન મહાવીર આ અર્થમાં યથાર્થ મહાવીર છે, જેમણે સંસારના તમામ વિજેતાએને પારિતાષિકઅપાયા. રાગ અને દ્વેષને જીતી લીધા આ પ્રસંગે મહાવીર હતા. ૩૧ Jain Educationa International વિશ્ર મગૃહને શીલાન્યાસ,રાજમુન્દ્રીમાં મહાવીર ડીસ્પેન્સરી અને મહાવીર ખાલકેન્દ્ર કરવાને નિ ય કર્યાં. સભામાં સ્થાનિક રામકૃષ્ણે મશનના સ્વામી શ્રી સ્વાત્માનદજીએ જૈન દર્શન પર સારગર્ભિત પ્રવચન આપ્યું હતું. પચીસમ મહાવીરના આ પ્રસંગે હિન્દુસ્તાન ઇન્ડસ્ટ્રીઅલ કારપેરેશને રાજશરૂમુદ્રીના કુષ્ટ રાગીએાને ચાદરે આપવાની તેમના રાજમુન્દ્રી કેન્દ્રના મેટ્રિકમાં પ્રથમ, દ્વિતીય, તૃતીય આવનારને છાત્રવૃત્તિ વગેરે આપવાની ઘેાષણા કરી હતી. સાવી છે સાહિત વિશેષાંક For Personal and Private Use Only આ પ્રસંગે ભગવાન મહાવીરના જીવન સ`ખશ્રી શ્રી કે, એમ. ખાંડિયાએ ભગવાનના જીવન સ`ખ ધી છાયા દર્શન પ્રદર્શિત કર્યું, શીરપુર : વાર્ષિક કા ક્રમની શ્રેણીના એક ભાગરૂપે ૧૦ ડીસેમ્બરે ભારતીય બોદ્ધ સઘના અધ્યક્ષ શ્રી લજ્જત આનન્દ કૌશલ્યાયનની અતિથિ વિશેષતામાં અત્રે દીક્ષા કલ્યાણક ઉજવાયા હતા. સ્થાનિક સમા રાહ સમિતિના અધ્યક્ષ શ્રી ઈન્દુમલજી ભડારીએ પેાતાના પ્રવચન માં જશુાવ્યુ` હતુ` કે માત્ર આધ્યાત્મિક દૃષ્ટિએ જ નહિ પશુ વતમાન રાજકારણમાં પશુ ભગવાન મહાવીરને ઉપદેશ ઘણા મહત્ત્વનેા છે. આ દિવસે ભજનાને કાર્યક્રમ રખાયા હતા. www.jainelibrary.org
SR No.005355
Book TitleBhagwan Mahavir Mahiti Visheshank
Original Sutra AuthorN/A
AuthorGulabchand Devchand Sheth
PublisherJain Saptahik
Publication Year1976
Total Pages530
LanguageGujarati, Hindi
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy