SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ આંધ્રપ્રદેશ આંધ્ર પ્રદેશની રાજય સરકારે ૨૪ એપ્રિલ ૧૯૭૫ના રોજ ભગવાનના જન્મ કલ્યાણક દિને જાહેર રજા ધ્રુષિત કરીને તેમજ કતલખાના બંધ રાખવાના આદેશ આપીને ભગવાન મહાવીર પરમાત્માને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ભગવાન મહાવીરના ૨૫૦૦મા નિર્વાણ કલ્યાણકના અતિહાસિક અવસરની ઉમંગભરી ઉજવણી કરવા માટે રાજ્યના જૈન સમાજે એ વરસ અગાઉથી તૈયારી કરી હતી. રાજ્યના રાજ્યપાલ (ગવર્નર ની સંરક્ષકતા અને પ્રમુખપણા હેઠળ નિર્વાણુ મહેાત્સવ સમિતિની, જિલ્લા સમિતિઓની તેમજ ઉપસમિતિની પણ રચના થઈ હતી. સરકારી સ્તરે ચાયેલી સમિતિએ, જૈન | ભાગ લીધો. રાજધાની હેદ્રાબાદ તેમજ જિલ્લાના સંધા અને સંસ્થાઓએ તેમજ વતંત્રપણે વ્યક્તિ મુખ્ય ગામામાં નિર્વાણ કલ્યાણક અને જન્મ કલ્યાણુક દિને રથયાત્રાએ નીકળી અને જાહેર ગુણાનુવાદ એએ પણ નિર્વાણુ વ ની ઉજવણીમાં ઉત્સાહથી | સભા થઈ. Jain Educationa International આ મંગળ નિમિત્તે રાજ્યના વિવિધ સ્થળેાએ જે કેટલીક કાયમી ચેાજનાએ કાચેન્વત બની તે આ પ્રમાણે છે. હૈદ્રાબાદમાં રૂા. એક કરોડના અંદાજીત ખર્ચ મહાવીર કોમ્પ્લેકસ ઊભું થયું. સરકાર તરફથી આ મહત્ત્વાકાંક્ષી વિરાટ યોજના માટે ૧૯ હજાર ચારસ વાર જમીન વિનામૂલ્યે મળી. નહેરૂ જુએર્જિકલ પાર્ક'ની મૃગવાટિકાને ‘ભગવાન મહાવીર વનથળી” નામ અપાયું, મહેબૂબનગરમાં રૂા. બે લાખના ખર્ચે જિનાલય * બંધાશે સિકન્દ્રાબાદમાં રાષ્ટ્રપતિ રોડ પર કીતી સ્થંભ ઊભા કરાશે. આદિલાબાદમાં “ મહાવીર આડિટોરિયમ ” નિર્માણ થશે. એલારમાં અંધાશે. ‘ભગવાન મહાવીર ભવન ” ચિતુરમાં હાસલે પહાડી પરના વિસ્તૃત ક્ષેત્રને “ ભગવાન મહાવીર પક્ષી વિશ્રામ સ્થળ ” નામ અપાયું. કાડીનાડામાં “મહાવીર રેસ્ટ હાઉસ” થયું. For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005355
Book TitleBhagwan Mahavir Mahiti Visheshank
Original Sutra AuthorN/A
AuthorGulabchand Devchand Sheth
PublisherJain Saptahik
Publication Year1976
Total Pages530
LanguageGujarati, Hindi
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy