SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ પછી ખમા દઈ ઉભડક બેસી, એક નવકાર ગણી, નીચે મુજબ સઝાય કહેવી. પણ બપોર તથા સાંજના દેવવંદનમાં સક્ઝાય ન કહેવી અર્થાત્ ફક્ત સવારે જ કહેવી. નમો અરિહંતાણ, નમો સિદ્ધાણું, નમો આયરિયાણં, મે ઉવજઝાયાણું, નમે એ સવ્વસાહૂણં, એસે પંચ નમુક્કારે, સવપાવપણાસણે, મંગલાણં ચ સર્વેસિં, પઢમં હવઈ મંગલ. ૧ ૦િ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦” મી મનહજિણુણુની સઝાય છે સાથ ૧૭૦૩ મનહ જિણાણું આણું, મિષ્ટ પરિહરહ ધરહ સમ્મત્ત: છવિહ આવસ્મયમિ, ઉજ્જતો હૈઈ પાદિવસ. ૧ પસુ પોસહવયં, દાણું સીલ તો આ ભાવે અ: સજઝાય નમુક્કારે, પરેવયારે આ જયણા અ. ૨ જિણપૂઆ જિણથણણું, ગુરુથુઆ સાહમિઆણ વછલ; વ્યવહારસ ય સુદ્ધિ, ૨હજતા તિસ્થજના ય. ઉવસમ વિવેગ સવર, ભાસાસમિઈ છછવ કરુણ ય; ધમ્પિયજણ સંસગે કરણમે ચરણપરિણામે ૪ સાવરિ બહુમાણે, પથલિહ પભાવણ તિ; સણ કિચ્ચમે નિર્ચ સુગરુવએણ. ૫ મહજિણુની સઝાયને અથ જિનેશ્વરની આજ્ઞા માનવી, મિથ્યાત્વને પરિહાર (ત્યાગ) કરે, સમકિત ધારણ કરવું ષવિધ આવશ્યક વિષે પ્રતિદિવસ (નિરંતર) ઉદ્યમવાળા થવું. ૧. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005339
Book TitlePoshadh Vidhi
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherNanpura Jain Sangh
Publication Year1990
Total Pages110
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy