SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ પસહમાં રાજકથા અથવા યુદ્ધકથા વગેરે કરવી. ૧૭ પિસહમાં દેશકથા કરવી. ૧૪ પિસહમાં લઘુનીતિ, વડીનીતિજ્યાં પરઠવવાં તે જગ્યા પૂજ્યા–પડિલેહ્યા વિના પરઠવવાં. કોઈની નિંદા કરવી નહીં. ૧૬ પિસહમાં સિહ ન કર્યો હોય તેવાં-માતા, પિતા, પુત્ર, ભાઈ સ્ત્રી વગેરે સાથે વાર્તાલાપ કરે. પિસહમાં ચાર સંબંધી વાર્તા કરવી. પિસહમાં સ્ત્રીનાં અંગે પાંગ નિરખીને જેવાં. આ અઢાર દો જરૂર ટાળવા. પિસહ સંબંધી પાંચ અતિચાર ૧ શય્યા-સંથારાની જગ્યા સારી રીતે દષ્ટિ કરીને ન જુએ, કદી જુવે તે જેમ તેમ જુએ, તે પહેલે અતિચાર. ૨ શય્યા-સંથારાની જગ્યા રૂડી રીતે પ્રમાજે નહી, પ્રમાજે તે જેમ તેમ પ્રમાજે, તે બીજે અતિચાર. ૩ લઘુનીતિ, વડીનીતિ પરડવવાની ભૂમિ સારી રીતે ન જોતાં જેમ તેમ જુવે, તે ત્રીજે અતિચાર. ૪ પિસહશાળાની ભૂમિ તથા લઘુનીતિ, વીનીતિની ભૂમિ સારી રીતે પ્રમાજે નહીં, તે ચે અતિચાર. પ સિહની ક્રિયા વિધિપૂર્વક સંપૂર્ણ ન કરે, પારણની ચિંતા કરે, ઘેર જઈને કરવાના સાવઘ કાર્યોનું ચિંતવન - પેશાબ + સાડે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005339
Book TitlePoshadh Vidhi
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherNanpura Jain Sangh
Publication Year1990
Total Pages110
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy