SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૬ ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ આદિનાં પવિત્ર સમાધિસ્થાન તરીકે વપરાય છે, પરંતુ તેને ઉપયોગ નિવાસસ્થાન તરીકે સમજવાનો છે. - ડૉ. ફલીટ જણાવે છે કે “શબ્દ નિશીધિ-જે નિશીધિ, નિષિધિ અને નિષિદિગે તરીકે પણ મળે છે-તે મિ. કે. બી. પાઠક જણાવે છે કે જૈન સમાજને જુનો વર્ગ હજી પણ વાપરે છે અને જૈન સાધુના અવસાન બાદ ઉભું કરેલ સમાધિ–ગુરુમંદિર' એ તેનો અર્થ છે. ઉપસર્ગ-કેવલિગત-કથામાં મળતે નીચેને ફકરે તેમણે મને તેના આધારમાં આવે છેઃ-પિસમુદાયે--જીરું ક્ષિાવયહિં ચંદુ મટ્ટારર નિવિવિયાં માઃિ “સમસ્ત સાધુસંઘ દક્ષિણમાંથી આવીને અને પૂજ્યના નિષિધિએ પહોંચીને...૨ કુમારી ટેકરી પરની નિષીધિ જ્યાં શિલાલેખ છે ત્યાં તે શણગાયુક્ત સમાધિસ્થાન નથી પરંતુ તે ખરેખર એક તૃપ છે કેમકે તેની પહેલાં કાચ્ય વિશેષણ છે જેને અર્થ શારીરિક (દૈહિક અવશે) એ છે. શિલાલેખ વિચારી જાયવાલ કહે છે કે “એમ લાગે છે કે જેનો પિતાના સ્તૂપ યા ચને નિષીદિ કહેતા. મથુરાને શોધાયેલ સ્તૂપ અને ભદ્રબાહુચરિત્રનો શિષ્ય ગુરુને પૂજતા એ ઉલ્લેખ જૈન (ખાસ દિગબર) પિતાના ગુરુના અવશેષો પર સમારકે બાંધતા તે દર્શાવે છે.”૩ તૂપ યા ગુરુમંદિર-સમાધિસ્થાન બાંધવાનો રિવાજ માત્ર જૈન અને બૌદ્ધમાં જ નહિ, પણ પ્રજાકીય હતે. પહેલાં જણાવ્યા પ્રમાણે પંદરમી લીટી ખારવેલને ચુસ્ત જૈન તરીકે રજા કરે છે. સાધુઓ અને એકાંતપ્રિય તત્ત્વજ્ઞાનીઓ માટે ખારવેલે કાંઈક કર્યાનું તેમાં વર્ણન છે, તેમાં અક્ષરે તુટતા હોવાથી તે કૃત્યની માહિતી મળતી નથી. “સંઘના આગેવાનો, દરેક રીતે ડાહ્યા પુરુષ, પવિત્ર કાર્ય કરનારા અને સિદ્ધ શ્રમ” માટે આ કાર્ય હોય તેમ સ્પષ્ટ છે.* તેમાં જણાવ્યું છે કે અહંતના અવશેના સમાધિસ્થાન પાસે પર્વતના ઢોળાવ પર નરપતિ ખારવેલે પિતાની મહારાણી સિંધુડા માટે દૂર દૂરની પથ્થરની ખાણોના પથ્થર મેળવી નેપાલના સુંદર મધ્યકાલીન સ્થભે જેવા ઘંટવાળા સ્થભેસહિત “સિંહપુર-પ્રસ્થપ મહાલય ૭૫૦૦૦ પણના (તે સમયનું નાણું) ખર્ચે બંધાવ્યું. શ્રી. જાયસ્વાલ આ સ્થાનને મહાન કતરણીવાળાં શનિ-નૂર યા “સામ્રાજ્ઞીના મહેલ તરીકે ઓળખાવે છે. તે ટેકરીના ઢળાવ પર હાથીગુંફા પાસે છે, તેની 1. E.I., i., p. 274. 2. I.A., xii., p. 99. 3. J.B..R.S., iv., p. 389. 4. સુવતિ સમા • સુવિદિતાનું જ સત - દ્વિસાનં . . . તલ-Ibid., iv, p. 402, and xiii., p. 234. 5, C. Aiyangar (K. ), ob. ct., pp. 75, 76. 6, C.J.B.0.R.S, iv, p. 402, and xii, pp. 234, 235, 7. Ibid., xiii., p. 235, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005332
Book TitleUttar Hindusthan ma Jain Dharm
Original Sutra AuthorN/A
AuthorChimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
PublisherLongmans Green and Compny London
Publication Year1937
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy