SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ મા. સૂરજ રચિયો કારમો જી, માણસ રચ્યાં બહુ થોક; કેશવકુમાર જગાવિયો જી, ઉઠ જમે છે સહુ લોક રે. કેશવ મનમાં ચિંતવે જી, હજીય ન થયો પ્રભાત; એ કાંઈક કૌતુક અછે જી, અમે ન જમશું રાત રે. મા. ત્રણ પ્રદક્ષિણા દેઈ કરી જી, લાગ્યો કેશવને પાય; માગ વત્સ તૂલ્યે તુને જી, કાંઈક કરૂં પસાય રે. મુજ ભાઈયે વ્રત ભાંજીયું જી, વિષધર ગ્રહીયો જેણ; હું માંગું છું તુજ કને જી, જો જીવાડો એણ રે. મા. યક્ષ દેવ તિહાં આવીયો જી, લેઈ માણસનું રૂપ; વમન કરી છાંડીયો જી, ઢાંકી ઉઠ્યો ભૂપ રે. મા. રાત્રિભોજન પરિહરી જી, હુઓ સાકેતપુર રાજ; સંયમ લેઈ તપ કરી જી, સારયાં આતમ કાજ રે. મા. રાત્રિભોજન પરિહરીજી, હુઓ સાકેતપુર રાજ, સંયમ લઈ તપ કરી જી, સાધ્યાં આતમ કાજ રે. Jain Educationa International 119811 ૧૪૦ 119411 ||૧૯૫ અજ્ઞાત કવિ કૃત રાત્રિભોજનની સજ્ઝાયમાં કવિએ કુંડનપુર નગરના શેઠ યશોધનના પુત્ર હંસકુમાર અને કેશવકુમારના દૃષ્ટાંતની માહિતી આપી છે. અનેક કથા કાવ્યો દ્વારા રાત્રિભોજન ત્યાગનો ઉપદેશ પ્રાપ્ત થવાની સાથે કથારસની અનેરી અનુભૂતિ થાય છે. સજ્ઝાયને અંતે કવિના શબ્દો છે : For Personal and Private Use Only 119811 119911 ||૧૯૫ કુંડનપુર નગરમાં યશોધન નામના મોટા વેપારી નિવાસ કરતા હતા. એમને હંસકુમાર અને કેશવકુમાર નામના બે પુત્ર હતા. એક ||૧૮|| www.jainelibrary.org
SR No.005331
Book TitleRatribhojan Mimansa
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherRupaben Astikumar Shah
Publication Year2013
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy