SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ કવિએ “સ્વાધ્યાય' શબ્દ પ્રયોગ કરીને રાત્રિભોજનનો ત્યાગ એ આત્માના વિકાસ માટેનું સોપાન છે એમ જણાવ્યું છે. સક્ઝાય એટલે સ્વાધ્યાય. સ્વાધ્યાય એટલે સજઝાયના વિચારોનું આત્મલક્ષી-ચિંતનમનન અને ધર્મ પુરૂષાર્થ દ્વારા આચારધર્મનું અનુસરણ. પ્રત્યેક સઝાયનો આ અંતરંગ વિચાર આત્મસાત્ કરવાથી આત્માના વિકાસ તરફ ગતિશીલ થવાય છે. ૫. રાત્રિભોજનની સઝાય હેમવિમલસૂરિ અવનીતલે વારુ વસેજી કુંડિલપુર ઉદાર, શેઠ વસે ધર જાણીઈજી વિવસાય કરે અપાર રે. ||૧|| માનવી રાત્રિભોજન નીવારિ જે નરનારી છાંડસઈજી, તે તરસે સંસાર રે માનવી રાત્રિભોજન નીવારી. રંભા ધરણી રૂઅડીજી, પુત્ર સલુણા દોય, હંસકુમર ભાઈ વડોજી લહુડો કેશવ હોય રે. //રી એક દિન રમતા ભેટીયાજી સૂરિ શીરોમણિ રાય, ધર્મઘોષ નામે નમીજી વંદી આનંદ થાય રે. |૩|| સૂરિ ભણે રમણીતણાંજી, ભોજન છેડે જેહ, તે નરિ સુર સેવા કરેજી મુગતિ નહિ સંદેહ રે. ||૪|| દોઈ કુંવર વ્રત ઉચ્ચરેજી શ્રી ધર્મઘોષસૂરિ પાસ, રયણી ભોજન કિમ ટલેજી પૂછે મન ઉલ્લાસ રે. //પી રાત્રે રાંધ્યું દીકઈ જિમેજી, તેલ તુજને દોષ રાત્રે રાંધ્યું રાત્રે જિમેજી, તે બહુ પાપ પોષ રે. ||૬|| ક વીર ટિ શર્ટ હરિ હરિ હરિ હરિ હિ ફિ હિ કિ વીર છ રિ હિ કિ | ૧૨) Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005331
Book TitleRatribhojan Mimansa
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherRupaben Astikumar Shah
Publication Year2013
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy