SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રુટક : જાણ હોય તે ઈમ વલી જાણે, અસ્ત થાય જબ સૂર; હૃદય નાભિ કમલ સંકુચાણે, કિમ હોય સુખપૂર; યજુર્વેદ માંહે ઈમ ભાખ્યું, માસે પખ્ત ઉપવાસ, સ્કંદ પુરાણએ દિવસ જિમ્યાનું, સાત તીર્થ ફલખાસ. ઢાળ ૨ (બીજી અશરણ ભાવના - એ દેશી) પર શાસનમાંહી કહ્યું, રયણી ભોજન પાપ રે; દોષ ઘણાં છે રે તેહમાં, ઈમ ભાખે હિર આપ રે; વેદ પુરાણની છાપ રે, પાંડવે પૂછે જવાબ રે, એ તો પાપનો વ્યાપાર રે, રયણી ભોજન પરિહારો. ભવ છઠ્ઠું લગે પારધી, જે તું પાપ કરેય રે; તે એક સરોવર શોષતાં તે એકસો ભવ જોય રે; એક દવ દીધે તે હોઈ રે, એહ સમ પાપ ન કોઈ રે. એકસો આઠ ભવ દવ તણા, એ કુવાણિજ્ય કીધ રે; એકસો ચુમાલીશ તે ભવે, કુડું આળ એક દીધ રે. આલ એકાવન સો ભવે, એક પરનારીનું પાપ રે, એકસો નવાણું ભવે તે હવે, એક નિશિ ભોજન પાપ રે; તેહથી અધિક સંતાપ રે. તે માટે નવિ કીજીયે, જિમ લહિયે સુખ સાર રે; રયણી ભોજન સેવતો, નર ભવે પશુ અવતાર રે; ચાર નરક તણાં દ્વાર રે, પ્રથમ તે એ નિરધાર રે. ઘઉં ટ Jain Educationa International ૧૧૭ For Personal and Private Use Only 11211 ||૧|| 11211 11311 ||૪|| 11411 www.jainelibrary.org
SR No.005331
Book TitleRatribhojan Mimansa
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherRupaben Astikumar Shah
Publication Year2013
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy