SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ઐાદ્ધસઘના ઉપદ્રવને હરનારી ખાદ્ધશાસનની રક્ષિકા તારાદેવી મનાય છે. ૌદ્ધશાસનમાં વિપશ્યી ૧, શિખી ૨, વિશ્વભૂ ૩, કકુચ્છઃ ૪, શાકયસિ ંહ, ૫, કાંચન ૬ કાશ્યપ ૭, એ સાત સજ્ઞ દેવ કહેવાય છે. તત્ત્વાખ્યાન. બુદ્ધદેવાની મૂર્ત્તિતના કઠમાં ત્રણ રેખા હોય છે. અને તે મૃત્તિ પદ્માસનવાળી હાય છે. કેટલીક મૂર્ત્તિઓ પર કપડાને આકાર પણ હોય છે. ઉપર્યુક્ત દેવાનાં યુદ્ધ, તથાગત સુગત, ધમ ધાતા વિગેરે પર્યાયનામે છે. આદ્ધસાધુઓને ભિક્ષુ, સાગત, શાકયચુત, શાહોનિસુત, તાથાગત, શૂન્યવાદી, ક્ષણિકવાદી વિગેરે પર્યાય નામેાથી પ્રશ્નશિત કરવામાં આવે છે. ઐાદ્ધ ગ્રંથાના પ્રણેતા ધર્માંત્તર, ધકીર્ત્તિ, પ્રજ્ઞાકર, દિનાગ વિગેરે પ્રસિદ્ધ છે. ભગવાને પ્રરૂમેલ તત્ત્વોના નિરૂપણ ઉપર હવે બુદ્ધ આવીએ. આય સત્ય. બુદ્ધદેવે દુઃખાદિ ચાર તત્ત્વા,કે જેનું બીજુ નામ આય સત્ય છે, તેની પ્રરૂપણા કરી છે. હેય–ત્યાગ કરવા લાયક એવી સવ વસ્તુથી દૂર રહેનારને આય કહેવામાં આવે છે. સત્ સાધુ અથવા પટ્ટા તે અન્નેને જે હિતકારિ હાય, તે સત્ય
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy