SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ તવાપગ્યા, પરિમાણુ વિચાર સુખાદિની માફક મહત્વ પરિમાણ વિગેરે પરિમાણ પણ રૂપાદિથી વિલક્ષણ ગુણ પદાર્થરૂપે સિદ્ધ થાય છે આ વાત વિચારણીય છે. પરિમાણને પૃથક રૂપે ગુણ પદાર્થમાં ગણવું ઠીક નથી. આકાશ, કાલ, દિશા, આત્મા–આ ચારના પરિમાણ સિવાય પણ મહેટી મહેટી હવેલીઓની પંક્તિમાં તથા મહા પર્વ તેની પંક્તિમાં પણ આ મોટા મહેલે છે. આ મહેટા પર્વત છે, આવા ઠેકાણે પણ મહત્વ પરિમાણનું જ્ઞાન જરૂર થાય છે, પરન્તુ આપ તે મહત્ત પરિમાણને ત્યાં માનતા નથી. જેથી રીતે આ ઠેકાણે મહત પરિમાણુ માન્યા સિવાય પણ વ્યવહારની ઉપપત્તિ માનવામાં આવી, તેવી રીતે આકાશાદિમાં પણ માનવામાં શે બાધ છે? કેવલ દ્રવ્યના આપેક્ષિક પર્યાય સિવાય પરિમાણ કઈ જુદો ગુણ પદાર્થ છે જ નહિ. હ્રસ્વ-દીર્ઘ પણ દ્રવ્યનાં સંસ્થાન વિશેષ રૂપ હોવાથી દ્રવ્યથી જુદું કેવી રીતે માની શકાય? પિતાના હેતુથી ઉત્પન્ન થયેલ અને એક બીજાથી ભિન્ન એવા ઘટપટાદિ પદાર્થને છેડીને પૃથકત્વ કઈ પણ અલગ પદાર્થ છે જ નહિ. રૂપદિ ગુણેમાં પણ આ રૂપ આ રૂપથી જુ છે, એવું જ્ઞાન થતું હોવાથી અને રાણમાં ગુણપણ નહિ હોવાથી જેવી
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy