SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ તવાખ્યાન. ૨૭૭ વાત વાર માટે સ્વીકારવામાં આવે તે પણ તે સમવાય જ્ઞાન અને આત્માને ક્યા સંબન્ધથી સંબન્ધ કરાવે છે એ પ્રશ્ન તે જરૂર ઉપસ્થિત થવાને. ઉર્વ બીજા સમવાય સંબધેથી પ્રથમ સમવાય જ્ઞાન અને આત્માને સંબન્ધ કરાવે છે, એમ કહેવામાં આવે તે અનવસ્થા દેષ આવવાને. કદાચ અવસ્થા દોષના ભયથી એમ જણાવવામાં આવે કે પ્રથમને સમવાય સ્વસ્વરૂપથીજ જ્ઞાન અને આત્માને સંબન્ધ મેળવી આપે છે, ત્યારે તે જ્ઞાખ તેિજ આત્માની સાથે સ્વસ્વરૂપથી સંબધ છે એમ કહેવામાં શી અડચણ છે? શા માટે સમવાય નામને પદાર્થ મન જોઈએ? પ્રદ જેમ દી સ્વભાવથી જ પિતાને ને પરને પ્રકાશ કરે છે તેમ સમવાય પણ તેવા સ્વભાવવાળા હોવાથી પોતાની સાથે જ્ઞાન અને આત્માને સંબન્ધ કરાવશે, માટે સમવાય પદાર્થ પણ માન જોઈએ. ' 'ઉ૦ આત્માને પણ તેવા પ્રકારને સ્વભાવ કેમ ન માનવામાં આવે કે જ્ઞાનની સાથે પિતાની મેળેજ સંબ થાય છે. તે પછી સમવાયની શી જરૂર છે ? તથા દીવાનું દૃષ્ટાંત પણ તમારા પક્ષમાં ઘટી શકશે નહિ. જુઓ દી તેજ દ્રવ્ય છે અને પ્રકાશ તેને ધર્મ છે. ધર્મ-ધમિને આપ સર્વથા ભિન્ન માને છે ત્યારે આપજ બતાવીએ ભેદભાવની અન્દર દીવાને પ્રકાશરૂપ માનવામાં બીજું કયું સાધન આપની પાસે
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy