SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૮ તવાગ્યાન. પૃથ્વી સંબન્ધિ ગન્ધગુણનું તેનાથી પ્રત્યક્ષ થાય છે તેમ બીજા રસાદિ તેર ગુણનું પણ ગ્રહણ થવું જોઈએ. એવી શી રાજઆજ્ઞા છે કે ગન્ધનું જ ગ્રહણ થાય, બીજાનું ન થાય ? તથા રસનાથી રસની માફક ગધાદિ તેર ગુણોનું પણ પ્રત્યક્ષ થવું જોઈએ, ચક્ષુથી રૂપની જેમ રસ વિગેરે તમામ ગુણનું પ્રત્યક્ષ થવું જોઈએ, કેમકે તેજ પુદ્ગલ છે, અને જેમાં રૂપ, રસ, ગન્ધ, સ્પર્શ વિગેરે ગુણે હોય તે પુગલ કહેવાય. પરમાણુમાં પણ આ ચાર ગુણ તે બરાબર છે અને શબ્દ વિગેરેને પણ પુદ્ગલ દ્રવ્યના સ્કન્ધ સમજવા. આથી તેજમાં પણ જ્યારે પુદ્દગલપણું સિદ્ધ થયું, ત્યારે તેના તમામ ગુણનું ચક્ષુથી પ્રત્યક્ષ આપના નિયમ પ્રમાણે કેમ ન થાય? તથા સ્પર્શનેન્દ્રિચથી સ્પર્શની માફક રૂપાદિ ગુણનું પણ ગ્રહણ થવું જોઈએ. પ્ર. જેવી રીતે ઘાણ વિગેરે ઈન્દ્રિયોથી ગન્ધના પ્રત્યક્ષની માફક રૂપાદિ ગુણેના પ્રત્યક્ષની આપત્તિ અમારા મતમાં આવે છે એમ આપ જણાવે છે તેવી જ રીતે આપના મતમાં પણ તે આપત્તિ તે બરાબર છે. તે જે દોષ પિતાની અન્દર આવતું હોય તેને ઉદ્ધાર કર્યા સિવાય બીજામાં તે દેષનું આરે પણ કરવું એ પણ બુદ્ધિમતા કહેવાય નહિ. ઉ. અમારા મતમાં તે દેષને અવકાશ બિલકુલ છે જ નહિ, કેમકે જેવા પ્રકારની લબ્ધિ ઈન્દ્રિયે હેય તેવા પ્રકારને દ્રન્દ્રિયદ્વારા બંધ થાય છે. અર્થાત્ જે વિષયને ક્ષયે પશમ તે ઇન્દ્રિયથી તે વિષયનોજ બંધ થાય; બીજાને થઈ શકેજ નહિ તો પછી આપ જ કહે કે આ દોષને અવકાશ અમારે ત્યાં
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy