SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ કહેવા કરતાં તે! ખવિષાણુની માફક છેજ નહિ એમ કહેવામાં શી અડચણ છે ? આવી રીતે વિચાર કરતાં, જ્યારે કોઇ પણ રીતે સામાન્ય વિશેષ પાર્થી સિદ્ધ થઇ શકતા નથી. ત્યારે એને પદાથરૂપે માનવાની શી જરૂર છે ? સામાન્ય અને વિશેષ એ બન્ને પદાર્થારૂપ નથી, કિન્તુ પદાર્થના ધ રૂપ છે તેમ જૈન દનકાર માને છે. ધર્મોને જો પદાર્થ રૂપે માનવામાં આવે તે તે અનન્ત હોવાથી છ પદ:ૌજ છે, અધિક છેજ નહિ એવા જે નિયમ બાંધવામાં આવેલ છે તે બિલકુલ રહેશે નહિ, એ વાતના મ વિચાર કરશે. વસ્તુના ધર્માં કેવી રીતે છે તે પણ સમજાવવામાં આવે છે. તત્ત્વાખ્યાન. ખરી, કાંધ, પૂછ્યું, શીંગડાં, ગલકબલ વિગેરે ગાયાના જે સરખા ધમ રૂપ પર્યાય છે તેને સામાન્ય કહેવામાં આવે છે. તથા કાળી ગાય, ધેાળી ગાય, પીળી ગાય, ચિત્ર ગાય વિગેરે આપસમાં જે ભિન્નતા માલૂમ પડે છે તેવા વલક્ષણ ધર્મ રૂપ પર્યાયને વિશેષ કહેવામાં આવે છે. તેવી રીતે જલ ધારણ કરવું, વચમાંથી પહેાળાપણુ, ગળુ' શ’ખના જેવા આકારવાળું વિગેરે ધર્માં દરેક ઘટમાં સરખા હોવાથી તે સરખા ધર્મરૂપ પર્યાયને સામાન્ય સમજવું, અને સેનાને ઘડા, ચાંદીના, ત્રાંબાના, પીત્તળના, લેઢાના, કાળા, પીળે, ધોળા, લાલ રંગવાળા વિગેરે વિલક્ષણ ધર્મ રૂપ પર્યાયને વિશેષ સમજવુ', નિત્ય દ્રવ્યો પણ આવી રીતે સામાન્ય-વિશેષ સ્વરૂપજ છે, તેા એના માટે અલગ પદાર્થ માનવાની જરૂર કાંઇ પણ રહેતી નથી. સામાન્ય-વિશેષરૂપ વસ્તુના પર્યાયે પણ
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy