SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦ તત્ત્વાખ્યાન. ભાવા—યાગ અને આચારની વિભૂતિ દ્વારા જેણે મહેશ્વરને ખુશી કરીને વૈશેષિક શાસ્ર મનાવેલ છે તે કણાદ ઋષિને નમસ્કાર થાએ. તથા તેજ઼ ભાષ્યની પ્રસ્તાવનાના અગીઆરમાં પૃષ્ઠમાં આ પ્રમાણે પણ જણાવેલ છે-પળાવાય મુયે સ્વયમીશ્વરऊलुकरूपधारी प्रत्यक्षीभूय द्रव्य-गुण-कर्म-सामान्य-विशेष समवायलक्षणं पदार्थ षट्कमुपदिदेश तदनु स महर्षिर्लोकानुकम्पया षट्पदार्थ रहस्य प्रपञ्च न पराणि सूत्राणि रथयां चकार । ભાવાર્થ –મહાદેવે પોતે કણાદ મુનિની અગાડી ઉલુક (ઘુવડ) નું રૂપ ધારણ કરીને દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ અને સમવાય-આ છ પદાના ઉપદેશ કર્યો. ત્યાર આાદ તે મહર્ષિ એ લેાકાની અનુકપાને લઇને છ પદાર્થોના રહસ્યના ફેલાવા કરવા સારૂ સૂત્રોની રચના કરી. આ ઉપરથી એમ સ્પષ્ટ સમજાય છે કે–મહાદેવે તે ધ્રુવળ છ પદાર્થના નામ માત્રથીજ ઉપદેશ કરેલ છે, પરન્તુ તે પદાર્થોને સૂત્રમાં ઝુમ્નન કરી વિસ્તાર રૂપે સ્પષ્ટ સમજાવાનુ કામ તા મહર્ષિ કણાદ કરેલુ છે. તે મહષિ પશુપતિના ભકત હાવાથી તેમનુ પાશુપત પણ શ્રીનું નામ સમજવુ. કાન્તના જે શિષ્યા હાય કાણાદ કહેવાય છે. તે હવે વૈશેષિક દર્શન નામ આપવાનું કારણ સમજાવવામાં આવે છે.
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy