SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ તન્વાખ્યાન. જેમાં શબ્દ કિલષ્ટ હેય, પ્રયોગની સિદ્ધિ થઈ શકતી ન હોય, બહુ ધીમેથી ઉચ્ચારણ કરવામાં આવે અને ત્રણ વાર વાક્ય બલવા છતાં પ્રતિવાદી વિગેરેથી સાધન અથવા દુષણ ન સમજી શકાય એવું પ્રતિપાદન કરનાર અવિજ્ઞાત નિ માં આવી જાય છે. એમ કહેવાય છે. ૮ પૂર્વાપરમાં અસંગત જણાતાં પદેના સમૂહથી અસંબદ્ધ વાક્યર્થનું કથન કરવું તે અપાર્થક નિ. જેમકે-આ ઠેકાણે દસ દાડમ છે, છ પૂડલા છે, ખરાબ ભીંત છે. વિગેરે બોલવું. ૯ પ્રતિજ્ઞા, હેતુ, ઉદાહરણ, ઉપનય અને નિગમન-એ પાંચ અવયવે વિગેરેના ક્રમનું ઉલ્લંઘન કરી અસ્તવ્યસ્ત બલવું. આવી રીતે અનુમાનના કમને નાશ થવાથી પિતાની જેમ અન્યને પ્રતિપત્તિમાં સમય પ્રાપ્ત ન થતો હોવાથી એ અપ્રાતકાલ નિ કહેવાય છે. ૧૦ અન્યને સમજાવવા કરવામાં આવતા પ્રતિજ્ઞા વિગેરે પાંચ અવયવવાળા વાક્યમાંથી એકાદને પ્રયોગ ન કરે તે ન્યૂત નિ૦. ૧૧ એક હેતુ અથવા ઉદાહરણથી પ્રતિપાદન કરેલા અર્થમાં અન્ય અધિક હેતુ અથવા ઉદાહરણ કહેવું એ અધિક નિ. ૧૨ અનુવાદ, રસ્તુતિ અથવા મરોચ્ચારણ સિવાયના શબ્દો કે અર્થને ફરીથી કહેવું એ પુનરૂક્ત નિવે. જેમકે-શબ્દ ' અનિત્ય છે.” “શબ્દ અનિત્ય છે. એમાં શબ્દની પુનરૂક્તિ છે,
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy