SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૨૮ ] શ્રી વિજયપદ્મસૂરિજી કૃત નવ કારણે। આ છે–૧ અતિ બેસવાથી અથવા અતિ આહારી, ૨ પ્રતિકૂળપણે બેસવાથી અથવા અપથ્ય સેવનથી (અથવા અજીર્ણ થયે જમાથી) ૩ ઘણી નિદ્રાથી, ૪ ઉજાગરા કરવાથી, ૫ વડીનીતિ ( ઝડા ) રોકવાથી, ૯ લઘુનીતિ (પેશાબ) રાકવાથી, છ ગજા ઉપરાંત ચલવાથી, ૮ પ્રકૃતિને પ્રતિકૂલ આહાર ખાવાથી, અનિયમિત—અનિયમસરાવાથી ) ૯ ઇન્દ્રિયે!ના ઉન્મત્તપણાથી ( સ્વચ્છ દપણાથી ). તથા આરાગ્યને હિતકારી અને પ્રમાણસરના ખરાબર પકાવેલેા આહાર ખાવે. વળી સૂતી વેળાએ ડમી બાજુના પડખે સૂઈ રહેવું. (જેને વામકુક્ષી કહે છે) મલ મૂત્રના વેગને (ખાધાને ) રોકવા નહિ. આ પ્રમાણેનું જીવન જાળવે તે શ્રાવકા રાગને જલ્દીથી જીતે છે તેને રાગે થતા નથી. દિમિનपक्व भोजी, वामशयो नित्यचङ्क्रमणशीलः ॥ उज्झितमूत्रपुદીવઃ, શ્રીજુ વિજ્ઞતા નર્યાત ગેર્ ॥૨॥ ૩૨૫. વળી શ્રાવકે સાત્વિક આહારની ગણતરીમાં આવતા આહારમાંથી પણ કેવા કેવા પ્રકારના આહારના ત્યાગ કરવા ? તે જણાવે છે:— વાસી અનાજ જમે નહિ કાચાજ ગારસ સાથમાં, નહિ વિદળ પણ શ્રાવક જમે હિંસાદિદાષા એહમાં ઠંડા રહેલા દૂધ દહીં તિમ છારા ગારસ જાણીએ, ઉષ્ણ ગેારસમાં વિદળ ભળતાં ન દોષ વિચારીએ. ૩૨૬ અસાત્વિક આહાર હાવા છતાં તે વાસી હાય Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005307
Book TitleShravak Dharm Jagrika Sarth tatha Deshvirti Jivan
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1636
Total Pages714
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy