SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગ્દર્શનની ચાર ભાવના માધ્યસ્થ ભાવના :સંસાર પ્રત્યે ઉદાસીન વૃત્તિ કે અનાસક્તિ. આ ભાવનાવાળા સુખદુઃખ, માન-અપમાન, સચાગવિયાગ, જન્મ- મૃત્યુ વગેરે સ`સયાગામાં મનની સ્થિરતા જાળવે, રાગદ્વેષના પરિણામે ન કરે, સુખમાં ફુલાઈ ન જાય ને દુઃખમાં દુખાઈ ન જાય, તે છે માઘ્યસ્થ ભાવના, તેનાથી જીવમાત્ર પ્રત્યે હૈયામાં સમભાવ પ્રગટે છે. કાઈના પ્રત્યે ગમે તેવા સ‘જોગામાં પણ, કોઈ પ્રાણાંતક કષ્ટ આપે તે પણ પ્રાતઃસ્મરણીય ગજસુકુમાર મુનિની જેમ તેને ઉપકારી માને. કષ્ટ તા પોતે જ કરેલા કોઈ પૂર્વ કર્મના કારણે આવ્યું છે, તેમાં કષ્ટ દેનારના કશે। દોષ નથી એમ ભાવના ભાવે ત્યારે તે સાધક સ કષાય ભાવાના નાશ કરી, માહનીય કર્મીને સથા ખપાવી, અખડ વીતરાગતાને પામે. Jain Educationa International ૩૦૫ એટલે સમતાભાવ, સમભાવ માઘ્યસ્થભાવમાં વતા જીવના લક્ષણ શ્રી. ઉત્તરાય ' . ચન સૂત્રના ૧૯મા મૃગાપુત્રના અધ્યયનમાં યથાર્થ કહ્યા છે નિઝ્મા નિરહકારા, નિસગા ચત્તગારવા! સમા ય સવભૂએસુ, તસેસુ થાવરેસુ ય ॥ ૮૯ ॥ લાભાલાભે સુહે દુખે, જીવએ મરણે તહ।। સમે નિન્દાપસ સારુ, તહા માણાવમાણુઓ ૫૯૦૫ ગાવેસ કસાએન્નુ, દણ્ડ-સલ્લ-ભએનુ ય ! નિયત્તો હાસ–સાગાએ, અનિયાણા અબન્ધુણા ૫૯૧ અણુિસ્સિએ ઈ હૈ લેાહે, પરલાએ અણુિસિએ વાસીચન્દ્રણકલ્પે ય, અસણું અણુસણે તહા ||લ્યા સ. ૨૦ For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005305
Book TitleSamyag Darshan yane Mokshnu Dwar
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Sheth
PublisherVirvani Prakashan Kendra
Publication Year1989
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy