SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ સમ્યગ્ગદર્શન એક સમયે માસખમણના પારણે ગેચરીએ જતાં ગાયે ધકકો મારવાથી પડી ગયે. તેથી સંસારી પિતરાઈ ભાઈ વિશાખાનંદીએ મહેણું માર્યું કે તમારું બળ ક્યાં ગયું ? ગાયના ધક્કાથી પડી ગયા? આમ કહીને હસવા લાગતાં, સાધુએ જે સમભાવ ગમે તે સંગમાં રાખવું જોઈએ તે ન ટક્યો ને તરત નિયાણું કર્યું કે આ તપસ્યાનું કાંઈ ફળ હોય તે પછીના ભવે વિશાખાનંદીને પરાભવ કરનારે બન્ને પછી જીવનપર્યત આલોચના ન કરી. કર્મના ભૂકા બેલાવી મેક્ષ પમાડે એવા મહાઉપકારી તપને લેકેષણ ખાતર વેચી તે નાખ્યું. પણ પરિણામે કરી સમકિત ગયું. નિયાણાના પ્રભાવે ૧૭મા ભાવે ત્રિપૃષ્ટ વાસુદેવ થઈને વિશાખાનંદીના જીવને પરાભવ તે કર્યો, પણ ફળસ્વરૂપે સાતમી નાથ્વીની અત્યંત દુઃખમય ગતિમાં જવું પડ્યું, ને ભવભ્રમણ ફરી વધી ગયું. તે ઠેઠ ૨૫મા નંદન મુનિના ભવમાં સમક્તિને જતન કરીને જાળવ્યું તે ક્ષાયિકરૂપે પરિણમ્યું; તીર્થકર નામ ગોત્ર બંધાવ્યું ને ર૭મા ભવે આ યુગના ધરમ તીર્થંકર મહાવીર બનીને મેક્ષે ગયો.” ભગવાન પિતાની કથા કહીને પરમાર્થથી એમ કહેવા માગે છે કે પ્રાપ્ત થયેલ સમક્તિની પ્રાણના ભેગે પણ જાળવણી કરવી. અને એમ જાળવણજતન કરશે તે, તે જ સમક્તિ તમને વહેલા મેક્ષે પહોંચાડશે. જીવાદિ નવતવની શ્રદ્ધા એ જ સમ્યગુદર્શન. - Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005305
Book TitleSamyag Darshan yane Mokshnu Dwar
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Sheth
PublisherVirvani Prakashan Kendra
Publication Year1989
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy